SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प. श्रीकल्प॥३०४॥ मञ्जरी टीका भगवतो दशमहान वैशाखशुदः, तस्य खलु वैशाखशुद्धस्य नवमीपक्षे खलु ऋम्भिकाभिधस्य ग्रामस्य बाये ऋजुपालिकाया नद्या उत्तरकूले सामगाभिधस्य गायापतेः क्षेत्रे शालवृक्षस्य मूले रात्रि कायोत्सर्ग स्थित । तत खलु छद्मस्थावस्थाया अन्तिमरात्रे भगवान् इमान् दशमहास्वमान् दृष्ट्वा प्रतिबुद्धः। तद्यथा एकंच खलु महान्तं घोरं दीमरूपधरं तालपिशाचं पराजितं स्वप्ने दृष्ट्वा खलु प्रतिबुद्धः १। एवमेकं च खलु महाशुक्लपक्षकं पुंस्कोकिलम् २, एकंच खलु महान्तं चित्रविचित्र पक्षकं पुंस्कोकिलम् ३। एकं च खलु और चौथा पक्ष-वैशाख शुक्ल पक्ष था, उस वैशाख शुक्ल पक्ष की नौवींके दिन भगवान् जूंभिक नामक ग्राम के बाहर, ऋजुपालिका नदी के उत्तर किनारे, सामग नामक गाथापति के खेत में,सालवृक्ष के नीचे, रात्रि में, कायोत्सर्ग में स्थित हुए। छद्मस्थ अवस्था की उस अन्तिम रात्रि में भगवान् यह दस महास्वम देखकर प्रतिबुद्ध हुए। वे स्वप्न ये हैं (१) एक महान् घोर दीप्त रूप धारी तालपिशाच को स्वप्न मे पराजित देखकर प्रतिबुद्ध हुए। (२) इसी प्रकार एक अत्यन्त सफेद पंखोवाले पुरुष जातीय कोकिल को देखकर प्रतिबुद्ध हुए। (३) एक विशाल સુધી રહેવાવાળા અપકારી ને ઉપકારી માનવાથી સુવાસિત ચંદન સમાન, માટી અને સેનાને સમાન દષ્ટિથી જોનાર, સુખદુઃખમાં સમાન, ઈહલોક પરલોકની આસકિત રહિત અપ્રતિજ્ઞ-કોઈપણ જાતની પ્રતિજ્ઞા વગરના, સંસારના પારગામી અને આકર્મોને નાશ કરવા માટે પરાક્રમશીલ કહેવાયા. ઉપરના ગુણેથી વિરાજિત એવા શ્રમણ ભગવાન મહાવીર કેવા કેવા અધ્યવસાયથી આત્માને ભાવિત કરતા હતા तो छ 5, अनुत्तर-(सवोत्तम) ज्ञान, अनुत्त२ शन, अनुत्तर त५, मनुत्त२ सयभ, अनुत्तर उत्थान, मनुत्तर ક્યિા, અનુત્તર બળ, અનુત્તર વીય, અનુત્તર પુરુષકાર, અનુત્તર પરાક્રમ અનુત્તર ક્ષમા, અનુત્તર નિર્લોભતા, અનુત્તર લેશ્યા, અનુત્તર આર્જવ, અનુત્તર માવ, અનુત્તર લાઘવ, અનુત્તર સત્ય, અનુત્તર ધ્યાન અને અનુત્તર અધ્યવસાય વડે પિતાના આત્માને ભાવિત કરતા હતા. આવી રીતે આત્માને ભાવિત કરતાં, કરતાં તેમને બાર વર્ષ અને તેર પખવાડીયાં પસાર થઈ ગયાં. દીક્ષા પર્યાયના તેરમા વર્ષે ગ્રીષ્મ ઋતુને બીજે માસ અને ચોથું અઠવાડિયું એટલે વૈશાખ સુદ નવમીને દિવસ ચાલતું હતું. ભિક નામના ગામની બહાર, ત્રાજુ પાલિકા નદીના ઉત્તર કિનારે, સામગ નામના ગાથા પતિના ક્ષેત્ર મધ્યે, સાલ વૃક્ષની નીચે, રાત્રીના સમયે કાત્સર્ગમાં તેઓ સ્થિત થયા. આ છદ્મસ્થ અવસ્થાની છેલ્લી રાત્રી હતી. આ રાત્રીના સમયે, ભગવાને દશ મહાસ્વપ્ન જોયાં, અને જોતાની સાથે તેઓ પ્રતિબુદ્ધ થયા. તે સ્વપ્ન આ પ્રમાણે હતાં– સ્વપ્નનું જ્ઞાન-(૧) એક મહાન અઘરી દીપ્તરૂપધારી તાલપિશાચને સ્વપ્નમાં પિતે હરાવ્યું છે એમ ભગવાને स्वप्न दर्शन वर्णनम् । सू०९८॥ ॥३०४॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy