SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२९२॥ कल्पमञ्जरी टीका आश्वासनानन्तरं खलु स श्रेष्ठी गृहे स्वभवने मूलया पितृगृहगमनावसरे गुप्तस्थाने संरक्षितत्वाव किमपि भाजनं= पात्रं भक्तम् ओदनादिकं च कुत्रापि न पश्यति, केवलं पशुनिमित्तं पश्चर्थ निष्यादितान् कृतान् वाष्पितमाषान्= स्विन्नमाषान् 'वाकुला' इति भाषा प्रसिद्धान् तत्र पश्यति, तेबाष्पितमाषाः अन्यभाजनाभावे शूर्पे एव गृहीत्वा-आदाय तेन-धनावहेन भक्तार्थ भोजनार्थ वसुमत्यै समर्पिता: दत्ताः स्वयं च धनावहो निगडादिबन्धनच्छेदनार्थ लोहकारम् आकारयितुम् आहातुम् तद्गृहे अगच्छन् गतवान् । सा=निगडितहस्तपादा वसुमती च सवाष्पितमाघ-बाष्पितमापसहितं शूर्प हस्तेन गृहीत्वाऽचिन्तयत्-मनसि विचारितवती-इतः पूर्व मया किमपि दानम् अशनपानखाद्यस्वाद्यरूपं साधुभ्यो दत्वैव पारणकं कृतम् , अद्यतु=अस्मिन् दिने तु किमपि=किञ्चिदपि अशनादिकं मुनये न दत्वा कथं केन प्रकारेण पारयामि-पारणं करोमि ? में मम कीदृशः कथम्भूतो दुर्विपाकः= गर्हितकर्मफलम् , उदित: उदयावलिकायाम् उपस्थितः येन दुर्विपाकेन अहं ईदृशीम्==एतादृशीं दासीत्वादिरूपां मूला जब अपने पिता के घर गई थी तो बरतन-मांड़े सब गुप्त जगह मे रख गई थी। अतएव सेठ को जल्दी में न कोई बरतन मिला और न भोजन ही कहीं दिखाई दिया। केवल जानवरों के लिये उबले हुए उड़द, जिन्हें लोकभाषा में 'बाकुला' कहते है, वही मिले। दूसरा वरतन न होने के कारण सूप में ही उन्हें लेकर धनावह सेठने वह वसुमती को दिये। सेठ स्वयं बेड़ी वगैरह को काटने के हेतु लुहार को बुलाने के लिये लुहार के घर चले गये। बंधे हुए हाथों-पैरों वाली वसुमती उबले हुए उड़द वाले सूप को हाथ में लेकर सोचने लगी-इस से पहले मैंने साधुओं को अशनपान खादिम और स्वादिम का दान देकर ही पारणा किया है, आज विना दान दिये पारणा कैसे करूँ ? कैसा गर्हित कर्म मेरे उदय में आया है, जिसके दुर्विपाक के कारण મૂલા જ્યારે પિતાના પિતાને ઘેર ગઈ હતી ત્યારે વાસણ-કુસણુ બધું ગુપ્ત જગ્યાએ મૂકીને ગઈ હતી, તેથી શેઠને ઉતાવળમાં કઈ વાસણ પણ ન જડયું તેમ જ ભેજન પણ નજરે ન પડયું. ફક્ત તેને માટે બાફેલા અડદ જેને લેકભાષામાં “બાકળા” કહે છે તેજ મળ્યા. બીજુ વાસણ ન જડવાથી સૂપડામાં જ બાકળા લઈને ધનાવહ શેઠે વસુમતીને આપ્યા. અને શેઠ જાતે જ બેડી વગેરે તેડવાને માટે લુહારને બેલાવવા માટે લુહારને ઘેર ગયા. જકડાયેલ હાથ-પગવાળી વસુમતીએ બાફેલા અડદવાળું સૂપડું હાથમાં લઈને વિચાર્યું, “આ પહેલાં મેં સાધુએને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું દાન દઈને જ પારણાં કર્યા છે, આજે દાન આપ્યા વિના પારણું કેવી રીતે કરૂં? કેવા ઉપાર્જિત કમને મારે ઉદય થયો છે કે જેના દવિ પાકને કારણે હું દાસીપણું વગેરે વગેરે ભેગવી આ દશા પામી चन्दनबालायाः चरित वर्णनम् । मासू०९६॥ તેનું ॥२९२॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy