SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-अवग्रहमेदप्रतिपादनम्. ४२१ तु एकमनेकंवा शब्दमेकपर्यायविशिष्टम् , अर्थात्-गाम्भीर्यमाधुर्यादिकमेक पर्यायविशिष्टमेव जानाति, तदा स एकविधावग्रहः ४ । यदा तमेव शब्दं क्षिप्रं-शीघ्रं जानाति, तदा क्षिप्रावग्रहः ५ । यदा तु बहुना कालेन जानाति, तदा चिरावग्रहः६ । यहां बहु का तात्पर्य अनेक से है । जब श्रोता शंख, पटह, आदि नाना शब्द समूह में से पृथक् २ एक एक के शब्द को अवग्रह ज्ञानका विषयभूत करता है इसका नाम बहुका अवग्रह । क्रमशः दो या इससे अधिक शब्दोंका ज्ञान इस बहुके अवग्रहमें विवक्षित हुआ है । जब श्रोता एक ही किसी शब्दको सुनता है तो वह इस से विपरीत अल्पका अवग्रह ज्ञान माना जाता है २ । जिस समय शंख पटह आदि के अनेक शब्दसमूहमें से एक एक शब्दको स्निग्ध, गांभीर्य आदि अनेक पर्यायों से विशिष्ट जब श्रोता जानता है तब इस प्रकारका ज्ञान बहुविध का अवग्रह कहलाता है ३ । और जब श्रोता एक या अनेक शब्दोंको एक ही पर्यायसे विशिष्ट जानता है तब वह ज्ञान एकविधका अवग्रह कहलाता है ४ । बहुविध में अपनी पर्यायों में विविधता रखनेवाले अनेक पदार्थों का ज्ञान विवक्षित हुआ है। तब कि अपनी पर्यायों में एक प्रकारता रखनेवाले पदार्थों का ज्ञान एकविधमें विवक्षित हुआ है । शब्दको शीघ्र जानना यह क्षिप्रका अवग्रह है ५। बहुतकालमें शब्दका ज्ञान होना इसका नाम चिरका अवग्रह है ६ । यह देखा जाता है कि इन्द्रिय અહીં બહુનું તાત્પર્ય અનેક છે. જ્યારે શ્રોતા શંખ, પટહ, આદિ વિવિધ શબ્દ સમૂહમાંથી એક એકના શબ્દને અવગ્રહજ્ઞાનના વિષયભૂત કરે છે, ત્યારે તેનું નામ “યંદુને અવગ્રહ છે. ક્રમશઃ બે કે તેથી વધુ શબ્દોનું જ્ઞાન આ બહુના અવગ્રહમાં વિવક્ષિત થયું છે ૧. જ્યારે શ્રોતા એક જ કેઈ શબ્દને સાંભળે છે ત્યારે તે તેનાથી “જનું અવગ્રહજ્ઞાન મનાય છે ૨. જે સમયે શ્રોતા શંખ પટહ આદિના અનેક શબ્દસમૂહમાંથી એક એક શબ્દને સ્નિગ્ધ, ગાંભીર્ય આદિ અનેક પર્યાથી વિશિષ્ટ જાણે છે, ત્યારે તે પ્રકારનું જ્ઞાન બહુવિધ અવગ્રહ કહેવાય છે ૩. અને જ્યારે શ્રોતા એક કે અનેક શબ્દોને એક જ પર્યાયથી વિશિષ્ટ જાણે છે ત્યારે તે જ્ઞાન એકવિધને અવગ્રહ કહેવાય છે. બહુવિધમાં પિતાની પર્યામાં વિવિધતા રાખનાર અનેક પદાર્થોનું જ્ઞાન વિવક્ષિત થયું છે, ત્યારે પિતાની પર્યાયામાં એક પ્રકારતા રાખનાર પદાર્થોનું જ્ઞાન એકવિધમાં વિવક્ષિત થયું છે ૪. શબ્દને જલ્દી જાણ તે ક્ષિપ્રને અવગ્રહ છે ૫. લાંબે કાળે શબ્દનું જ્ઞાન થવું તેનું નામ ચિરને અવગ્રહ છે . શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy