SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० नन्दीसूत्रे ___ तत्र बह्ववग्रहादिः शब्दमधिकृत्य कथ्यते-शवपटहादिनानाशब्दसमूह पृथगेकैकं यदाऽवगृह्णाति, तदा बह्ववग्रहः१। यदा तु एकमेव कंचित् शब्दमवगृह्णाति, तदा अल्पावग्रहः २ । यदा शङ्खपटहादिनानाशब्दसमूहमध्ये एकैकं शब्दमनेकैः पर्या यैः स्निग्धगाम्भीर्यादिभिर्विशिष्टं यथावस्थितमवगृह्णाति, तदा स बहुविधावग्रहः३ । यदा वर्तीनैश्चयिकोऽवग्रह इति स्थितम्" इन पंक्तियों द्वारा स्पष्ट की है। वे कहते हैं कि उत्तरोत्तरवर्ती ईहा, और अवाय, की अपेक्षा करके पूर्व पूर्व का अवायज्ञान सामान्याग्राहक हो जाता है । इसलिये सामान्यग्राहक होने की वजह से उस अवायज्ञान में अवनहरूपता का उपचार कर लिया जाता है । जब वह अवायज्ञान उत्तर काल में अपर विशेष की आकांक्षा नहीं करता है तो वह अवाय ही रहता है, उपचार से उसमें अवग्रहरूपता कल्पित नहीं की जाती है, कारण उसमें सामान्यरूपता उस समय नहीं आती है । इसलिये बहु आदि बारह प्रकार के पदार्थों अवग्रहरूप ज्ञान एक समयवर्ती नैश्चयिक अर्थावग्रहरूप नहीं माना गया है किन्तु व्यावहारिक अर्थावग्रहरूप ही माना गया है क्यों कि इसमें सामान्यविशेष का ज्ञान होता है, अतः यह अवायरूप होकर उपचार से अवग्रहरूप मान लिया गया है। ___ अब यह स्पष्ट किया जाता है कि बहु आदिक पदार्थविषयक अवग्रह शब्द में किस प्रकार होते है ?वगृह रूपोऽवग्रहः, नत्वेक समयवर्ती नैश्चयिकोऽवग्रह इति स्थितम्" २मा ५ जिम्मे। દ્વારા સ્પષ્ટ કરેલ છે. તેઓ કહે છે કે ઉત્તરોત્તરવતી ઈહા અને અવાયની અપેક્ષાએ કરીને પૂર્વ પૂર્વનું અવાયજ્ઞાન સામાન્ય ગ્રાહક થઈ જાય છે. તેથી સામાન્ય ગ્રાહક હોવાને કારણે તે અવાય જ્ઞાનમાં અવગ્રહ રૂપતાને ઉપચાર કરી લેવામાં આવે છે. જ્યારે તે અવાયજ્ઞાન ઉત્તરકાળમાં અપર વિશેષની આકાંક્ષા કરતું નથી ત્યારે તે અવાય જ રહે છે, ઉપચારથી તેમાં અવગ્રહરૂપતા કલ્પવામાં આવતી નથી, કારણ કે તેમાં સામાન્યરૂપતા તે સમયે આવતી નથી. તે કારણે બહુ આદિ બાર પ્રકારના પદાર્થોનું અવગ્રહરૂપ જ્ઞાન એક સમયવતી નિશ્ચયિક અર્થાવગ્રહરૂપ માનવામાં આવ્યું નથી, પણ વ્યાવહારિક અર્થાવગ્રહરૂપ જ માન્યું છે. કારણ કે તેમાં સામાન્ય વિશેષનું જ્ઞાન થાય છે, તેથી તે અવાયરૂપ હોવાથી ઉપચારથી અવગ્રહરૂપ માની લેવામાં આવેલ છે. - હવે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે બહુ આદિક પદાર્થ વિષયક અવગ્રહ શબ્દમાં કેવી રીતે થાય છે? શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy