SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ३५६ नन्दीसूत्रे तथाहि-स्पर्शवन्तः शब्दाः, तत्संपर्कात् उपघातदर्शनात् लोष्टचत् । न चायमसिद्धो हेतुः, यतः सद्योजातशिशूनां कर्णान्तिकाऽऽनीनगाढास्फालितझल्लरीशब्दश्रुवणतो बधिरता भवतीति दृश्यते । यत्र स्पर्शों नास्ति, तत्रोपघातोऽपि नास्ति, यथाऽऽकाशः । ततश्च विपक्षे उपघाताऽभावान्नानकान्तिकोऽपि हेतुः । अपि च-स्पर्शवन्तः शब्दाः, तैरभिघाते गिरिगहरादिषु शब्दोत्थानात् , लोष्टवत् । तीव्रप्रयत्नोच्चारितशब्दाभिघाते गिरिगह्वरादिषु प्रतिशब्दाः श्रूयन्ते प्रतिदिक् । ततश्च स्पर्शवत्त्वात् मूर्ता एव शब्दा इति स्थितम् , “रूपस्पृऑदिसंनिवेशो मूर्ति" -रिति वचनप्रामाण्यात् । अस्मादाकाशगुणत्वं शब्दानां नोपपन्नमिति ।। मूर्तत्वका विरह अमूर्तताका लक्षण हैं, परन्तु शब्दमें मूर्तत्वका विरहअभाव नहीं है, क्यों कि उसका स्पर्श होता है, अर्थात् शब्द स्पर्श गुणवाला है। यह स्पर्श गुणवाला इसलिये है कि उससे श्रोत्रेन्द्रियमें उपघात होता देखा जाता है। तुर्तके जन्मे हुए बालकके कानके पास लाकर जब झल्लरी बडे जोरसे बजानेमें आती है तो उसके शब्दके संपर्कसे उसके कानकी झिल्ली फट जाती है, और वह बहिरा हो जाता है। जिसमें स्पर्शगुण नहीं होता है उसमें उपघातके गुण भी नहीं होता है, जैसे आकाशमें । इसलिये विपक्ष आकाशमें उपघात करनेका अभाव होनेसे हमारा हेतु विपक्षमें नहीं रहता है। विपक्षमें वर्तमान हेतु स्वसाध्यका गमक नहीं होता है। यहां स्पर्शवत्त्वका विपक्ष आकाश है, उसमें यह हेतु नहीं रहता अतः वहां उपघात करनारूप साध्य भी नहीं रहता। यह तो अपने हेतुके साथ ही रहता है। નથી. અમૂર્તતાને અભાવ અમૂર્તતાનું લક્ષણ છે, પણ શબ્દમાં મૂર્તતાને અભાવ નથી, કારણ કે તેને સ્પર્શ થાય છે. એટલે કે શબ્દ સ્પર્શગુણવાળે છે. તે સ્પર્શત્રુ ગુણવાળો તે કારણે છે કે તેનાથી શ્રોત્રેન્દ્રિયમાં ઉપઘાત થતે દેખાય છે. તરતના જન્મેલા બાળકના કાન પાસે લઈ જઈને જ્યારે ઝાલરને ઘણા જોરથી વગાડવામાં આવે છે ત્યારે તેના શબ્દના સ્પર્શથી તેના કાનને પડદે તૂટી જાય છે અને તે બહેરે થઈ જાય છે. જેમાં સ્પેશગુણ ન હોય તેમાં ઉપઘાતક ગુણ પણ હોત નથી. જેમકે આકાશમાં તેથી વિપક્ષ આકાશમાં ઉપઘાત કરવાને અભાવ હોવાથી આપણો હેત વિપક્ષમાં રહેતું નથી. વિપક્ષમાં વર્તમાન હેતુ સ્વસાદયને ગમક થતું નથી. અહીં સ્પર્શત્વને વિપક્ષ આકાશ છે, તેમાં તે હેતુ રહેતું નથી, તેથી ત્યાં ઉપઘાત કરવારૂપ સાધ્ય પણ રહેતું નથી એ તે પિતાના હેતની સાથે જ રહે છે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy