SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटीका-व्यञ्जनावग्रहभेदाः । केचित्तु श्रोत्रेन्द्रियस्याप्राप्यकारित्वं मन्यन्ते, शब्दस्य चाकाशगुणत्वम्, तदयुक्तम्-आकाशगुणत्वस्वीकारे शब्दस्यामूर्तत्वप्रसङ्गात् । यो हि यस्य गुणः, स तत्समानधर्मा भवति, यथा-ज्ञानमात्मनो गुणः, तत्रात्मा खल्वमूर्तस्ततस्तद्गुणो ज्ञानमप्यमूर्तमेव । तथा-शब्दोऽपि ययाकाशगुणस्तहिं आकाशस्यामूर्तत्वात् शब्दस्यापितद्गुणत्वेनामूर्ततापत्तिः स्यात्। न चासौ युक्तिः समीचीना, तल्लक्षणायोगात्। मूर्तत्वविरहो हि अमूर्तताया लक्षणम् । न च शब्दानां मूर्तत्वविरहः, स्पर्शवत्वात् । परमाणु घुसते हैं तो फिर यहां भी चाण्डालके स्पर्श होनेके दोषका प्रसंग प्राप्त होगा, इसलिये नासिका इन्द्रियको अप्राप्यकारी मानना चाहिये, परंतु ऐसी व्यवस्था आपके भी आगममें प्रतिपादित नहीं हुई है, इस लिये यह चाण्डालके स्पर्श होनेकादोष युक्तियुक्त नहीं है। कितनेक व्यक्ति श्रोत्रेन्द्रियको आप्राप्यकारी इसलिये मानते हैं कि उसका विषय जो शब्द है, वह आकाशका गुण है, सो ऐसी मान्यता भी ठीक नहीं है, कारण कि-शब्दको यदि आकाशका गुण माना जावेगा तो उसमें मूर्तता न आकर अमूर्तता ही आवेगी, क्यों कि जो जिसका गुण होता है वह उसके ही समान धर्मवाला होता है, जैसे-आत्माका गुणज्ञान । आत्मा अमूर्त है तो उसका गुणज्ञान भी अमूर्त ही है। इसी तरह यदि आकाशका गुण शब्द है तो आकाशके अमूर्त होनेकी वजहसे उसका गुण शब्द भी अमूर्त ही होगा, परन्तु शब्दमें अमूर्तता है नहीं, क्यों कि अमूर्तताका लक्षण शब्दमें घटित नहीं होता है । કમલાદિ પુષ્પનાં ગંધપરમાણુ પ્રવેશે છે તે પછી ત્યાં પણ ચાંડાલને સ્પર્શ થવાના દેશને પ્રસંગ પ્રાપ્ત થશે, તે માટે નાસિકા ઈન્દ્રિયને અપ્રાપ્યકારી માનવી જોઈએ, પણ એવી વ્યવસ્થાનું આપના ગામોમાં પણ પ્રતિપાદન થયું નથી. તે કારણે ચાંડાલને સ્પર્શ થવાને એ દેષ યુક્તિયુક્ત નથી. કેટલીક વ્યકિતઓ શ્રોત્રેન્દ્રિયને અપ્રાપ્યકારી એ કારણે માને છે કે તેનો વિષય જે શબ્દ છે તે આકાશને ગુણ માનવામાં આવે તે તેમાં મૂર્તતા ન આવતા અમૂર્તતા જ આવશે, કારણ કે જે જેને ગુણ હોય છે તે તેના સમાન ધર્મવાળે હોય છે. જેમકે- આત્માનો ગુણ જ્ઞાન. આત્મા અમૂર્ત છે, તે તેને ગુણ “જ્ઞાન” પણ અમૂર્તજ છે. એ જ પ્રમાણે જે આકાશને ગુણ શબ્દ હોય તે આકાશ અમૂર્ત હોવાને કારણે તેને ગુણ “શબ્દ પણ અમૂર્ત જ હોય, પણ શબ્દમાં અમૂર્તતા નથી, કારણ કે અમૂર્તતાનું લક્ષણ શબ્દમાં ઘટાવી શકાતું શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy