SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ३१९ ज्ञानवन्द्रिकाटीका-श्रुतनिश्रितमति ज्ञानभेदाः। दृष्टवान् , ततस्तस्य विमर्शः समुत्पन्नः-'किमयं स्थाणुः पुरुषो वा' इति । अयं विमर्शः संशयरूपत्वादज्ञानम् । ततोऽसौ तत्र स्थाणौ वल्ल्यारोहणं पक्षिणां निलयन च दृष्ट्वा विचारयति-'स्थाणुरयं संभवति, वल्ल्युत्सर्पणकाकादि निलयनोपलम्भात् । हैं। इसी बातको टाकाकारने "अवग्रहादुत्तरकालम् अवायात् पूर्वम् " इत्यादि पंक्तियों द्वारा स्पष्ट किया है । इनके द्वारा वे बतला रहे है कि अवग्रह-ज्ञानसे उत्तरकालमें और अवायसे पहिले सद्भूत अर्थ के उपादानके सन्मुख झुका हुआ और असद्भूत अर्थ के परित्यागकी ओर रहा हुआ यह मतिज्ञानका विशेषरूप ईहा-ज्ञान होता है । जैसे-किसी व्यक्तिने पहिले सामान्यरूप से शब्द सुना, सुनने पर ऐसा ख्याल होता है कि इस शब्दमें प्रायः मधुरता आदि शंखधर्म विद्यमान हैं, कर्कशता निष्ठुरता आदि धनुष-शब्दके धर्म विद्यमान नहीं हैं, इसलिये यह शंख का शब्द होना चाहिये । अथवा एक व्यक्तिको वनमें सूर्यके अस्त हो जाने पर जब स्थाणुके देखनेसे ऐसा ख्याल होता है कि क्या स्थाणु है या पुरुष है'। इस ख्यालके होने पर न स्थाणुका निश्चय होता है और न पुरुषका ही, बस यही संशय है, परन्तु जब उसके देखने में यह आता है कि यहां पर तो वल्लीका आरोहण एवं पक्षियोंके घोसले हैं तो फिर विचारने लगता है कि यह स्थाणु होना चाहिये, क्यों कि इस पर वल्लियों का मे पातने टी2 “ अवग्रहादुत्तरकालम् अवायात् पूर्वम्" त्याहि पतिमे। દ્વારા સ્પષ્ટ કરેલ છે. તેમના દ્વારા તે બતાવે છે કે અવગ્રહ જ્ઞાનના ઉત્તરકાળમાં भने 'अवायना पडसा सक्त मना पाहाननी त२५ जुस, मने असहભૂત અર્થના પરિત્યાગની તરફ રહેલ આ મતિજ્ઞાનનું વિશેષરૂપ ઈહાજ્ઞાન હોય છે. જેમ કે કોઈ વ્યક્તિએ પહેલાં સામાન્યરૂપે શબ્દ સાંભળે, સાંભળતા એવું લાગે છે કે આ શબ્દમાં સામાન્યરીતે મધુરતા આદિ શંખધર્મ વિદ્યમાન છે, કર્કશતા નિષ્ફરતા આદિ ધનુષ-શબ્દના ધર્મ વિદ્યમાન નથી, તેથી તે શંખને અવાજ હવે જોઈએ. અથવા એક વ્યક્તિને વનમાં સૂર્યાસ્ત થઈ જવાથી જ્યારે સ્થાણુને જેવાથી એવું લાગે છે કે “શું આ સ્થાણુ છે કે પુરુષ છે” આ વિચાર આવતા સ્થાણુને પણ નિર્ણય થતું નથી અને પુરુષને પણ નિર્ણય થતું નથી. બસ એજ સંશય છે, પણ જ્યારે તેના જેવામાં એ આવે છે કે અહીંયા તે લતાઓ ચડેલી છે અને પક્ષીઓના માળા પણ છે ત્યારે તે વિચારવા લાગે છે કે આ સ્થાણું હોવું જોઈએ કારણ કે તેના ઉપર લતાઓ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy