SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। (स्त्रीमोक्षसमर्थनम् ) २५७ तथाचायं निष्कर्षः मनुष्यस्त्री काचिनिर्वाणं प्रामोति, अविकलतत्कारणवत्त्वात् पुरुषवत् । निर्वाणस्य हि कारणमविकलं सम्यग्दर्शनादित्रयं, तच्च तासु विद्यते एवेति पूर्वमेव प्रोक्तम्। अपि च—मनुष्यस्त्री काचिद् मुक्त्यविकलकारणविशिष्टा मोक्षं प्रामोति, प्रव्रज्याधिकारित्वात पुरुषवत् । न चैतदसिद्ध साधनम् , “गुग्विणी बालवच्छा य पव्वावेउं न कप्पइ" इति सिद्धान्तेन तासां तदधिकारित्वप्रतिपादनाद् विशेषस्य शेषाभ्यनुज्ञाननान्तरीयकखात् । __ इस तरह इसका निष्कर्ष यह है-कोई २ मनुष्यस्त्री निर्वाण को पाती है कारण कि पुरुष की तरह वहां मुक्ति के कारणों की अविकलता रहती है। निर्वाण का कारण अविकल सम्यग्दर्शनादित्रय है यह अविकल सम्यग्दर्शनादिकों का त्रिक उनमें विद्यमान रहता ही है, यह बात हमने पहिले सिद्ध करदी है । इसलिये कोई २ मनुष्यस्त्री मुक्ति के कारणों की अविकलता से युक्त होने के कारण मुक्ति को प्राप्त करती है" यह हमारा कथन सर्वथा निर्दोष है। __ तथा जिस प्रकार प्रव्रज्या ग्रहण करने के अधिकारी पुरुष हैं उसी तरह वे भी हैं, अतः इससे भी यही बात पुष्ट होती है । कोई २ मनुष्यस्त्री प्रव्रज्या की अधिकारिणी है यह हमारा कथन असिद्ध नहीं है, कारण कि-" गुग्विणी वालवच्छा य पव्वावेउं न कप्पड" इस सिद्धान्त वाक्यसे गर्भिणी एवं बालवत्सा को दीक्षा देने का निषेध है, अतः जब આ પ્રમાણે તેનું તાત્પર્ય એ છે કે કઈ કઈ મનુષ્ય સ્ત્રી નિર્વાણ પામે છે કારણ કે પુરુષની જેમ ત્યાં મેક્ષનાં કારણેની અવિકલતા રહે છે. નિર્વાણનું કારણ અવિકલ સમ્યગદર્શનાદિ રત્નત્રય છે. આ અવિકલ સમ્યગદર્શનાદિ રત્નત્રય તેમનામાં વિદ્યમાન રહે છે, એ વાત અમે પહેલાં સિદ્ધ કરી છે. તેથી કઈ મનુષ્ય સ્ત્રી મોક્ષનાં કારણોની અવિકલતાથી યુક્ત હોવાને કારણે મોક્ષ પ્રાપ્ત કરે છે, અમારું એ કથન તદ્દન નિર્દોષ છે. તથા જેમ પુરુષ પ્રવજ્યા (દીક્ષા) ગ્રહણ કરવાના અધિકારી છે એજ પ્રમાણે તેઓ પણ છે, તેથી તે વડે પણ એજ વાતને પુષ્ટી મળે છે. કેઈ કઈ મનુષ્ય આ પ્રવ્રજ્યાની અધિકારિણી છે આ અમારું કથન સિદ્ધ થયાં વિનાનું नथी, ४१२५] है “गुठ्विणी बालवच्छा य पव्वावेउं न कप्पइ" ॥ सिद्धान्त વાકયથી ગર્ભિણી તથા બાલવત્સાને દીક્ષા દેવાને નિષેધ છે, તેથી જે તેમને શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy