SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ नन्दी सूत्रे कालविप्रकृष्टेषु प्रत्यक्षस्याप्रवृत्तेः, तदप्रवृत्तौ च अनुमानस्याप्यसंभवात् । नापि तासु रत्नत्रयप्रकर्षासंभवप्रतिपादकः कोऽप्यागमो विद्यते, प्रत्युत संभवप्रतिपादक एव स्थाने स्थानेऽस्ति यथा - ' इत्थी पुरिससिद्धा य' इति प्रस्तुतैव गाथा, ततो न तासां रत्नत्रयप्रकर्षासंभवः । किंच - कथय तावत् - स्त्रीषु उक्तरूपस्य रत्नत्रयस्याभावः किं कारणाभावेन, किं स्वभावत एव किं वा स्त्रीत्वस्य रत्नत्रयप्रकर्षविरोधित्वेन, तब संमतोऽस्तीति । तत्र न तावत् कारणाभावेन प्रकर्षपर्यन्तप्राप्तरत्नत्रयाभावः, यतः • उत्तर - ऐसा भी कहना ठीक नहीं है क्यों कि ऐसा कोई प्रमाण नहीं है जो स्त्रियों में सम्यग्दर्शनादिक त्रिक के प्रकर्ष की असंभवता सिद्ध कर सके । देशविप्रकृष्ट एवं कालविप्रकृष्ट पदार्थों में प्रत्यक्षप्रमाण की अप्रवृत्ति होने से वह तो इस बात का समर्थक होता नहीं । इसी तरह प्रत्यक्ष की अप्रवृत्ति होनेके कारण अनुमान की भी वहां प्रवृत्ति नहीं होती है, अर्थात् अनुमान भी यह नहीं बतला सकता है कि स्त्रियों में सम्यग्दर्शनादिक के प्रकर्ष की असंभवता है । रहा आगम, सो वह भी तो यही स्थान स्थान पर प्रकट करता है कि स्त्रियों में इनका प्रकर्ष हो सकता है " इत्थी पुरिससिद्धाय " यह गाथा ही इसके लिये प्रमाणभूत है । इसलिये रत्नत्रय के प्रकर्ष की असंभवता से जो स्त्रियों में पुरुषों की अपेक्षा हीनता बतलाई जाती है वह ठीक नहीं है । और भी आप जो स्त्रियों में रत्नत्रय के प्रकर्ष का अभाव प्रतिपादन करते हो सो क्यों करते हो ? कहो, क्या उनमें उनके प्रकर्ष होने के कारणों का अभाव है ? अथवा स्त्रियों का स्वभाव ही ऐसा है जो उनके ઉત્તર—એમ કહેવુ' પણ ખરાખર નથી. એવું કેાઈ પ્રમાણ નથી કે જે સ્ત્રીઓમાં સમ્યગ્દર્શનાદિક રત્નત્રયના પ્રકની અસંભવતા સિદ્ધ કરી શકે. દેશવિપ્રકૃષિ અને કાળવિપ્રકૃષ્ટ પદાર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ હાવાથી તે તે આ વાતના સમક થતાં નથી. એજ પ્રમાણે પ્રત્યક્ષની અપ્રવૃત્તિ હોવાને કારણે ત્યાં અનુમાનની પણ પ્રવૃત્તિ હૈાતી નથી, એટલે કે અનુમાન પણ એ ખતાવી શકતું નથી કે સ્ત્રીઓમાં સમ્યગ્દર્શનાર્દિકના પ્રકની અસંભવતા છે. બાકી રહ્યાં આગમ, તે તે સ્થળે સ્થળે એજ પ્રગટ કરે છે કે સ્ત્રીઓમાં તેમના પ્રકષ હાઈ શકે છે ' इत्थी पुरिस सिद्धाय " मी गाथा ? ते भाटे प्रभाशुभूत छे. तेथी रत्नत्रयना अपनी અસંભવતા વડે સ્ત્રીઓમાં પુરૂષો કરતાં જે હીનતા દર્શાવાય છે તે ખરાખર નથી. વળી—આપ સ્ત્રીઓમાં રત્નત્રયના પ્રક`ના જે અભાવ સિદ્ધ કરી છે તે કેમ કરો છે? કહા કે શુ તેમનામાં તેમના પ્રક હાવાનાં કારણેાને અભાવ છે? (6 શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy