SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ २२५ ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः । (स्रीमोक्षसमर्थनम् ) तथाचोक्तम्"जानीते जिनवचनं, श्रद्धत्ते चरति चार्यिकाऽशबलम् " इति। नन्वस्तु नाम स्त्रीणामपि सम्यग्दर्श नादिकं रत्नत्रयम् , परं तु न तत् संभवमात्रेण मुक्तिपदप्रापकं भवति, किं तु प्रकर्षप्राप्तम् , अन्यथा दीक्षानन्तरमेव सर्वेषामप्यविशेषेण मुक्तिपदमाप्तिप्रसक्तिः, सम्यग्दर्शनादिरत्नत्रयप्रकर्षश्च स्त्रीणां न संभवति, तथा च-प्रकर्षपर्यन्तस्य रत्नत्रयस्याभाव इति मत्वा स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत्, तदयुक्तम्-स्त्रीषु हि रत्नत्रयासंभवग्राहकं प्रमाणं नास्ति, देशअपकृष्ट-हीन हैं, सो यह कथन केवल एक प्रलापमात्र है । इस समय भी स्त्रियां सम्यग्दर्शनादिक त्रय का अभ्यास करती हुई देखने में आती है, जैसे कहा भी है-"जानीते जिनवचनं श्रद्धत्ते चरति चार्यिकाऽशबलम् ।" प्रश्न-स्त्रियों में सम्यग्दर्शनादिकत्रिकके सद्भावमात्र से मुक्ति प्राप्ति संभवित नहीं होती है, अर्थात् सम्यग्दर्शनादिक का त्रिक केवल संभवमात्र से उन्हें मुक्तिपद का प्रापक नहीं बनता है किन्तु प्रकर्ष प्राप्त ही सम्यग्दर्शनादिक का त्रिक मुक्तिपद की प्राप्ति का हेतु होता है । यदि ऐसा न माना जाय तो दीक्षा लेने के बाद ही सब को मुक्ति की प्राप्ति हो जानी चाहिये, परन्तु ऐसा होता नहीं है। इससे यही मानना पडता है कि सम्यग्दर्शनादिकत्रिक जब प्रकर्षावस्था को प्राप्त हो जाता है तभी मुक्ति की प्राप्ति जीव को होती है, यह इनका प्रकर्ष स्त्रियों में नहीं है-पुरुषों में ही होता है, इससे सम्यग्दर्शनादिक के प्रकर्ष का अभाव होने से स्त्रियां पुरुषों की अपेक्षा अपकृष्ट मानी गई हैं ?। છે. આ સમયમાં પણ સ્ત્રીઓ સમ્યગદર્શનાદિક રત્નત્રયને અભ્યાસ કરતી જોવામાં माव छ. म ४यु ५९ छे-जानीते जिनवचनं श्रद्धत्ते चरति चार्यिकाऽशवलम्" પ્રશ્ન –ીઓમાં સમ્યગદર્શનાદિક રત્નત્રયના સદૂભાવથી મુક્તિની પ્રાપ્તિ સંભવિત હતી નથી, એટલે કે સમ્યગદર્શનાદિક રત્નત્રયના સંભવમાત્રથી જ તેમને મુક્તિપદની પ્રાપ્તિ થતી નથી પણ પ્રકષપ્રાપ્ત જ સમ્યગૃદર્શનાદિક રત્નત્રય જ મુક્તિપદની પ્રાપ્તિનું કારણ હોય છે. જો એમ ન માનવામાં આવે તે દીક્ષા લીધા પછી જ સર્વેને મુકિત પ્રાપ્ત થવી જોઈએ, પણ એવું થતું નથી. તેથી એમ માનવું પડે છે કે સમ્યગદર્શનાદિક રત્નત્રય જ્યારે પ્રકર્ષાવસ્થાને પામે છે ત્યારે જ જીવને મુકિત પ્રાપ્ત થાય છે. તેમને આ પ્રકર્ષ સ્ત્રીઓમાં હોતું નથી-પુરુષમાં જ હોય છે, તેથી સમ્યગદર્શનાદિકના પ્રકર્ષને અભાવ હોવાથી સ્ત્રીઓ પુરુષો કરતાં અપકૃષ્ટ-હીન મનાય છે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy