SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानवद्रिकाटीका - ज्ञानभेदाः १११ ज्वालनाद्यारम्भपराः सर्वेभ्योऽप्यतीतानागतेभ्यः प्रचुरा गर्भजमनुष्याः स्वभावादेव भवन्ति स्म । categore माग्न जीवाः स्वभावत एव कथमपि संभवन्ति, तदेव एतदराग्निजीवैः सह सर्वबह्यग्निजीवानां परिमाणं भवति । इदमत्र हृदयम्अनन्तानन्तास्ववसर्पिणीषु मध्ये स एव कश्चित तीर्थंकरकालो गृह्यते, यत्र सूक्ष्मानि जीवा उत्कृष्टपदिनः प्राप्यन्ते । ततश्च तैर्वादरैः सूक्ष्मैवाग्निजीवैरुत्कृष्टपदिभिमिलितैः सर्वबह्वग्निजीवानां परिमाणं भवति । तच्च संभवमात्रमाश्रित्य बुद्ध्या षडविधरचनयाऽग्निजीवान् व्यवस्थापयितु रचनाया षड् भेदाः घनद्वय - प्रतरद्वय - श्रेणिद्वय-रूपाः कल्प्यन्ते । तत्र षष्ठो भेदो जीवों की संधुक्षण एवं ज्वालन आदि आरंभक्रियाद्वारा उत्पत्ति करनेमें तत्पर गर्भज मनुष्य अतीतअनागतकालोद्भूत गर्भज मनुष्यों की अपेक्षा प्रचुर मात्रा में स्वभाव से ही थे । जब उत्कृष्ट सूक्ष्मअग्निजीव स्वभावतः किसी निमित्तद्वारा उत्पन्न होते हैं तब ही इन बादराग्नि जीवों के साथ सर्वबहुअग्निजीवों का परिमाण आता है । तात्पर्य यह है कि अनंतानंत अवसर्पिणियों के बीच वही कोई एक तीर्थकरकाल ग्रहण किया जाता है कि जिसमें सूक्ष्मग्निजीव उत्कृष्ट पद को प्राप्त होते हैं। इस तरह उत्कृष्टपदप्राप्त ये बादर और सूक्ष्मअग्नि जीवों को मिलाने पर सर्वबहुअग्निजीवों का परिमाण होता है। सर्वबहुअग्निजीवों का परिमाण निकालने के लिये अपनी बुद्धि से छह प्रकार की रचना की कल्पना करो, वे छह प्रकार ये हैं- (१) दो આર ક્રિયાવડે ઉત્પત્તિ કરવામાં તપર ગર્ભજ મનુષ્ય અતીત અનાગત કાળના જન્મેલા ગર્ભજ મનુષ્યાની અપેક્ષાએ માટી માત્રામાં સ્વભાવથી જ હતા. જ્યારે ઉત્કૃષ્ટ સૂક્ષ્મ અગ્નિજીવ સ્વભાવતઃ કેઇ નિમિત્ત વડે પેઢા થાય છે ત્યારે જ એ ખાદારાગ્નિજીવાની સાથે સર્વબહુ અગ્નિજીવાનું પરિમાણુ આવે છે. ભાવાર્થ એ કે અન તાનત અવસર્પિણીઓની વચ્ચે કોઈ એક તીથ કરના સમય ગ્રહણ કરાય છે કે જેમાં સૂક્ષ્માગ્મિજીવ ઉત્કૃષ્ટ પદને મેળવે છે. આ રીતે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત કરનારા તે ખાદર અને સૂક્ષ્મ અગ્નિજીવાને મેળવતા સખહુ અગ્નિજીવાનું પરિમાણ થાય છે. સબહુ અગ્નિજીવાનું પરિમાણુ કાઢવાને માટે પોતાની બુદ્ધિથી છ પ્રકારની રચનાની કલ્પના કરી, તે છ પ્રકાર આ પ્રમાણે છે(૧) એ ઘન (૨) એ પ્રતર શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy