SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ - नन्दीसूत्रे ___ यद्वा-अविपर्ययरूपत्वादर्थाभिमुखः, असंशयरूपत्वानियतो यो बोधः स अभिनिबोधः । स एवाभिनिबोधिकम् , इह विनयादित्वात् स्वार्थे ठक्, इन्द्रियपञ्चकमनोनिमित्तो बोध इत्यर्थः । आभिनिबोधिकं च तज्ज्ञानं चाभिनिबोधिकज्ञानम् । यद्वा-अभिनिबुध्यते ज्ञायतेऽनेनेत्यभिनिबोधः, स एवाभिनिबोधिक तदावरणकर्मणः क्षयोपशमः । यद्वा-अभिनिबुध्यतेऽस्मिन्नति ज्ञानावरणीयकर्मणः ज्ञानमें कर्मधारय समास हुआ है। योग्य देशमें वस्तुके अवस्थान की अपेक्षा रखना इसका नाम अभि-अभिमुख है। 'नि'का अर्थ नियत है । फलितार्थ इसका यह होता है कि पांच इन्द्रिय और मनकी अपेक्षा करके जो योग्य देशमें अवस्थित वस्तुका ज्ञान होता है वह अभिनिबोध है। अथवा-ज्ञानमें संशयरूपता, अथवा विपर्ययरूपता का होना दोष माना गया है। इस संशयरूप तथा विपर्ययरूप दोषसे रहित जो बोध होता है वह अभिनिबोध है। अभिनिबोधका नाम ही आभिनियोधिक है । 'आभिनिबोधिक' पद स्वार्थ में ठकू' प्रत्यय होनेसे निष्पन्न होता है। इस तरह अभिनिबोधरूप ज्ञानका नाम ही आभिनिषोधिक ज्ञान है, ऐसा जानना चाहिये। ____ अथवा-जिसके द्वारा पदार्थ जाना जाता है वह अभिनिबोध है। अभिनियोध ही आभिनिबोधिक है। यहां आभिनिबोधिक शब्दसे तदावरण कर्मका-ज्ञानावरण कर्मका क्षयोपशम ग्रहण हुआ है, कारण कि થયે છે. દેશમાં વસ્તુના અવસ્થાનની અપેક્ષા રાખવી તેનું નામ અભિपनि छ. “नि" नो अर्थ नियत छे. तेन। इतितार्थ से थाय छ है पाय ઇન્દ્રિયો અને મનની અપેક્ષા કરીને યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુનું જે જ્ઞાન થાય છે તે અભિનિબોધ છે. અથવા જ્ઞાનમાં સંશયરૂપતા અથવા વિપર્યયરૂપતાનું હોવું તે દોષ મનાયે છે. આ સંશયરૂપ તથા વિપર્યયરૂપ દેષરહિત જે બોધ થાય છે તે અભિનિબોધ છે. અભિનિધનું નામ જ આભિનિબોધિક છે. આભિનિબોધિક પદ સ્વાર્થમાં પ્રત્યય હોવાથી સિદ્ધ થાય છે. આ રીતે અભિનિબોધરૂપ જ્ઞાનનું નામે જ આભિનિબોધિક જ્ઞાન છે. એમ જાણવું જોઈએ. અથવા જેના વડે પદાર્થનું જ્ઞાન થાય છે તે અભિનિબોધ છે. અભિનિબોધ જ આભિનિબંધિક છે. અહીં આભિનિધિક શબ્દથી તદાવરણ કમને એટલે કે જ્ઞાનાવરણ કમને ક્ષયે પશમ ગ્રહણ થયે છે, કારણ કે જ્ઞાનાવરણીય શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy