SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ४६४ जीवाभिगमसूत्रे भावप्राणसद्भावात् । तदुक्तम्-'ज्ञानादयस्तु भावप्राणा मुक्तोऽपि जीवति सहि इति । इह च प्राणविशेषस्यानु पादानेन सामान्यत उभयेषामपि प्राणानां संग्रहो भवति ततश्च हे भदन्त ! जीवन पर्यायविशिष्टो जीवः, जीवइत्यमेन रूपेण कालत:प्रालमधिकृत्य कियच्चिरं भवतीति प्रश्न:, भगवानाह-'गोयमा' हे गौतम ! 'सव्वद्धं' संसारावस्थायां द्रव्यभावप्राणानधिकृत्य मोक्षावस्थायां च केवलं भावप्राणानधिकृत्य सर्वत्रापि जीवनस्य विद्यमानत्वादिति । अथवा-जीव इति नैका प्रतिनियतो जीवो विवक्ष्यते किन्तु जीवसामान्यम्, ततः प्राणधारणलक्षण जीवनाभ्युपगमेऽपि न कश्चिद्विरोधः, तथाहि-'जीवे णं भंते' इत्यादि तत्र जीव क्षण नहीं है कि जीव अपनी इस जीवन रूप अवस्था से रहित हो जाय संसार अवस्था में तो यह द्रव्य प्राण एवं भाव प्राण इन दोनों प्राणों से जीता रहता है और मुक्त अवस्था में यह केवल ज्ञानदर्शन सुख वीर्यादि भाव प्राणों से जीता है इसलिये संसार अवस्था में भी और मुक्त अवस्था में भी यह जीव 'जीव' इस नाम से कहा जाता है अथवा-जीव पद से यहां किसी एक खास जीव का ग्रहण नहीं हुआ है किन्तु जीव सामान्य का ही ग्रहण हुआ है जीव सामान्य प्राण धारण रूप सामान्य अपने लक्षण से जीता है जिया है और जीता रहेगा इसमें कोई विरोध नहीं आता है अतः ऐसे इस सामान्य जीव की कायस्थिति का काल अनादि अनन्त रूप है। इस प्रकार जीव द्वार की तरह प्रज्ञापना के अठारह वे कायस्थिति नाम के पद में कहे हुए गति, इन्द्रिय, काय आदि बाईस द्वारों को भी समझलेना चाहिये, इनमें गति કાળ રહે છે. એવી એક પણ ક્ષણ નથી કે જવ પિતાની આ જીવન રૂપ અવસ્થાથી રહિત થઈ જાય, સંસાર અવસ્થામાં તે આ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણુ અને પ્રાણથી જીવીત રહે છે. અને મુક્ત અવસ્થામાં આ કેવળ જ્ઞાનદર્શન સુખ વીર્ય વિગેરે ભાવપ્રાણથી જીવે છે. તેથી જ સંસાર અવસ્થામાં અને મુક્ત અવસ્થામાં પણ આ જીવ “જીવ” એ નામથી કહેવાય છે. અથવા “જીવપદથી અહિયાં કોઈ એક ખાસ જીવનું ગ્રહણ થયેલ નથી. પરંતુ જીવ સામાન્યનું જ ગ્રહણ થયેલ છે. જીવ સામાન્ય પ્રાણધારણ રૂપ સામાન્ય પોતાના લક્ષણેથી જીવે છે જીવ્યા છે, અને જીવતા રહેશે. તેમાં કંઈજ વિરોધ આવતો નથી. તેથી એવા આ સામાન્ય જીવની કાયસ્થિતિને કાળ અનાદિ અને અનંત રૂપ છે. આ પ્રમાણે જીવઢારની જેમ પ્રજ્ઞાપના સૂત્રના અઢારમાં કાયસ્થિતિ નામના પદમાં કહેલા ગતિ, ઈન્દ્રિય, કાય વિગેરે બાવીસે દ્વાને સમજી લેવા જોઈએ. તેમાં ગતિ પદની અપેક્ષાથી જ્યારે જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy