SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३सू.२४ नैरयिकाणां पुद्गलपरिमाणादिकम् ३६७ मास्वादयति इति । ननु कि कदाचित्-सातोदयोऽपि भवति येनेदमुच्यते उत् असातोदयपरिकलित एवोपपन्नोऽसातोदयकलित एव निरयभवं त्यजति इत्यत आह-'उववाएण' इत्यादि, 'उववाएण व सायं' उपपातेन सातं लभते, उपपातेन इत्यत्र सप्तम्यर्थे तृतीया-तथा चोपपातकाले 'सायं' सातं सुखं सातावेदनीय स करता है कभी सुख के लेश मात्र का भी आस्वादन नहीं कर पाता है तात्पर्य ऐसा है कि कितनेक जीव ऐसे होते हैं जो समस्त निरयादि पृथिवियों में और समस्त स्थितियों में असाता वेदनीय के उदय जन्य दुःख को ही भोगा करते है और दुःख भोगते २ ही जीवन समास कर देते हैं। ऐसा क्यों होता है ? तो इसका कारण यहां ऐसा कहा गया है कि वे दुःख भोगते २, ही मरते हैं और वही संस्कार उनके साथ जहां वे उत्पन्न जिस स्थिति में होते हैं वहां पर भी जाता है अतः ऐसे जीव नरकादि भवों को प्राप्त करके वहां पर भी दुःख भोगते २, ही अपना जीवन पूर्ण कर देते है-वहां उन्हें एक क्षण भी सुख का लेश प्राप्त नहीं होता है तो क्या नरक पृथिवियों में सुखका लेश भी है कि जिसे लेकर आप ऐसा कह रहे हैं? तो इसका उत्तर ऐसा है कि हां वहां पर भी सुख का वेदन सातोदय से कोई २, जीव करता है-यही बात "उववाएण व सायं" इस सूत्र पाठ द्वारा समझाई गई है-'उपपातेनનિવૃત્તિ ન થવાના પ્રભાવથી યુક્ત થઈને જ સમગ્ર નરયિક ભવને સમાસ કરે છે. કયારેય પણ લેશમાત્ર સુખનો પણ સ્વાદ લઈ શકતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે કેટલાક જી એવા હોય છે કે જે સઘળી નિરયિક પૃથિવિયોમાં અને સઘળી સ્થિતિમાં અસાતા વેદનીયના ઉદયથી થવાવાળા દુઃખને જ ભગવ્યા કરે છે. અને દુઃખ ભોગવતાં જ પોતાનું જીવન પુરૂં કરીદે છેએવું કેમ થાય છે? તેનું કારણ અહિયાં એવું બતાવેલ છે. કે તેઓ દુઃખ ભોગવતાં ભોગવતાં જ મરે છે. અને એજ સંસ્કાર તેઓની સાથે જ્યાં અને જે સ્થિતિમાં તેઓ ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જાય છે. તેથી એવા જ નરકાદિ ભવેને પ્રાપ્ત કરીને ત્યાં પણ દુઃખ ભોગવતાં ભોગવતાં જ પિતાનું સમગ્ર જીવન પુરૂ કરી દે છે. તેઓને ત્યાં એકક્ષણ પણ સુખને એકલેશ પણ પ્રાપ્ત થતું નથી. અર્થાત્ લેશમાત્ર સુખ પણ તેઓને त्यो भात नथी. તે શું નરક પૃથિવિચામાં લેશમાત્ર પણ સુખ છે.? કે જેથી આ૫ આ પ્રમાણે કહે છે ? તે તેને ઉત્તર એ છે કે હા ત્યાં પણ સાતેદયથી કઈ आई व सुमनु वहन ७३ छ. मेवात 'उववाएण सायं' ५५ात हेतi જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy