SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.२सू.२१ नारकाणां नरकभवानुभवननिरूपणम् २९७ भिगृह्य सम्यग्दष्टे रदस्य पक्षमनभिगृह्णन् अलीकवादित्वात् प्रकुपितदेवताचपेटाहता सिंहासनात् परिभ्रष्टो रौद्रध्यानमभिरूढः सप्तम पृथिव्यामप्रतिष्ठाननामकनरकं प्राप्तवान् इति । 'सुभूमें कौरव्वे' सुभूमः कौरव्या 'बंभदत्ते चुलणी सुए' ब्रह्मदतश्चूलनीसुतः। तेणं तत्थ णेरइया जाया' ते खलु परशुरामादयः तत्राप्रति. प्ठाननामके नरके नैरयिका जाताः, 'काला कालोभासा जाव परमकिण्हा वण्णेणं आकाश में अधर बैठा है क्योंकि यह जनता में सत्य वादीरूप से प्रसिद्ध था जनता इसे ऐसा ही समझती थी कि यह प्राण भले ही चले जावें पर असत्य नहीं बोलता हैं इसने अपने सत्य के प्रभाव से देवताओं को भी जीत लिया हैं इसलिये इनके सिंहासन आकाश में अधर रहते थे। एक समय की बात है कि पर्वत और नारद में अज शब्द को लेकर विवाद छिड गया पर्वत अज शब्द का अर्थ बकरा करता था और नारद अज शब्द का अर्थ तीन वर्ष का पुराना धान्य करता था। जब उसके पास अज शब्द के अर्थ का निर्णय कराने के लिये दोनों पहुंचे तब वसुने भी अज शब्द का अर्थ बकरा रूप पर्वत के पक्षका ही समर्थन किया एवं सम्यग्दृष्टि नारद के पक्षका तिरस्कार किया पर्वत का असत्पक्ष ग्रहण करने के कारणे देवता ने उसे असत्य वादी जानकर थप्पडों से पीटा और सिंहासन से नीचे पटक दिया सो वह रौद्र ध्यान से मरकर सातवीं पृथिवी के अप्रतिष्ठान नाम के नरक में नारकी को पर्याय से उत्पन्न સત્યના પ્રભાવથી આકાશમાં અદ્ધર બેઠેલા છે. કેમકે તે વસુરાજા લેકમાં સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતો. લે કે તેને એમજ સમજતા હતા કે પ્રાણ જવા છતાં પણ આ વસુરાજા જૂઠું બોલતા નથી. તેણે પોતાના સત્યના પ્રતાપથી દેવને પણ જીતી લીધા હતા. તેથી તેઓ આ વસુરાજાના સિંહાસન ને આકાશમાં અદ્ધરજ રાખતા હતા. એક વખતે પર્વત અને નારદ એ બંનેને અજ' શબ્દની બાબતમાં વિવાદ ઝઘડો ઉત્પન્ન થયે, પર્વત અજ શબ્દનો અર્થ બકરે એ પ્રમાણે કરતો હતો, અને નારદ “અજ' શબ્દનો અર્થ ત્રણ વર્ષનું જુનું ધાન્ય નામ અનાજ એ પ્રમાણે કરતા હતા જયારે આ બન્ને “અજા” શબ્દના અર્થને નિર્ણય કરાવવા માટે વસુરાજા પાસે આવ્યા ત્યારે વસુરાજાએ પણ “અજ' શબ્દનો અર્થ બકરા રૂપ પર્વતના પક્ષનું સમર્થન કર્યું અને સમ્યગ્દષ્ટિ એવા નારદના કથનને તિરસ્કાર કર્યો. પર્વતના અસત્પક્ષ ગ્રહણ કરવાના કારણે દેવોએ તેને અસત્યવાદી સમજીને થપ્પડ મારી અને સિંહાસનની નીચે ફેંકી દીધો તેથી તે રૌદ્રધ્યાનથી મરીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નામના નરકમાં નારકીના પર્યાયથી ઉત્પન્ન થયે. આ બધા जी० ३८ જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy