SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ ___ ज्ञाताधर्मकथागसूत्रे क्रियावान् भवति, एवं तयोः क्रियावत्वेन नोआगमत्वं, "किरियाऽऽगमो नहोइ" इति वचनात् । क्रियारूपे देशे आगमाभावाद नोआगमत्वमपि, अत्र नो शब्दस्य देशनिषेधबोधकत्वात् । लोके भारतादाबागमत्वं व्यवहियते, तस्माद्देशत आगमोऽस्त्यपि । तस्माद पूर्वाह्नेऽपराह्ने यथानिर्दिष्टकाले भारताधुपयुक्तो यदवश्यं भारतादि वाचयति शृणोति वा, तद् वाचनं श्रवणं च लौकिकं भावावश्ययमिति बोध्यम् । कैसे कर सकते हैं । परन्तु उस समय इस प्रकार की ये समस्त क्रियाएँ उनमें प्रत्यक्ष ही देखने में आती हैं। इसी प्रकार श्रोताजन भी अटल होकर उनके सुनने में तन्मय हो जाते हैं । समय २ पर हाथ जोड़ने रूप क्रियाएँ भी करते हैं। इस प्रकार की क्रियाएँ से युक्त होने से उन सुनने वांचने वालों में नो आगमता भी है क्यों कि " किरिया आगमो न होइ" क्रिया आगम नहीं मानी जाती है ऐसा सिद्धान्त का कथन है। " नो आगम" में नो शब्द आगम के एक देश का वाचक है। इसलिये क्रियारूप एक देश में पूर्णरूप से आगम का अभाव होने से आगम की एक देशता उसमें मानने में आती है । भारतादिक पुस्तकों में आगमता का कथन लोक की अपेक्षा से ही किया गया जानना चाहिये । क्यों कि लोक में अन्य व्यवहारी जन इनमें आगमता का व्यवहार करते हुए देखे जाते हैं । इस प्रकार पूर्वाह्न या अपराह्न में किसी भी निर्दिष्ट समय में भारतादिक ग्रन्थों का ज्ञाता उनमें उपर्युक्त होकर जो उनका वांचना आदि कार्य करता है-या जो श्रोताजन उप. પણ તે વખતે આ જાતની આ બધી ક્રિયાઓ તેઓમાં પ્રત્યક્ષરૂપે જોવામાં આવે છેઆ રીતે શ્રોતાઓ પણ તલ્લીન થઈને સાંભળવા માંડે છે. યોગ્ય સમયે તેઓ હાથ જોડવારૂપ કિયાઓ પણ કરે છે. આ જાતની ક્રિયાઓથી ચક્ત હોવા બદલ તે વાંચનારા તેમજ સાંભળનારાઓમાં ને આગમતા પણ "किरिया आगमो न होइ” या मागम मानवामा मावती नथी ॥ सिद्धान्तनुं ४थन छ. “नो आगम” भनी २५४ मारामन मेशन વાચક છે. એટલા માટે ક્રિયારૂપ એકદેશમાં આગમને સંપૂર્ણપણે અભાવ હોવાથી તેમાં આગમની એકદેશતા માનવામાં આવે છે. ભારત વગેરે ગ્રંથમાં આગમતાનું કથન લેકની અપેક્ષાથી જ કરવામાં આવ્યું છે કેમકે લોકમાં બીજા વ્યવહારી લેકે પણ એમાં આગમતારૂપ વ્યવહાર કરતાં જોવાય છે. આ રીતે પૂર્વાહ્ય કે અપરામાં કઈ પણ નિર્દિષ્ટ સમયમાં ભારત વગેરે ગ્રંથ ને જ્ઞાતા તેઓમાં ઉપયુક્ત થઈને જે તેમનું વાંચન વગેરે કાર્ય કરે છે અથવા તે श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy