SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ५९२ भगवतीसूत्रे भयादेशपर्यवसानाः परिमाणद्वारादारभ्य भवादेशद्वारपर्यन्ता इत्यर्थः सैव वक्तव्यता भणिनव्या 'जहा सोहम्मे उववाजमाणस्स' यथा सौधर्मदेवे उत्पधमानस्य पर्याप्तसंख्येयवर्षायुष्कसंज्ञिपञ्चेन्द्रियतिर्यग्योनिकस्य परिमाणाधाः भवादेशान्ताः कथिताः तथाऽत्रापि ज्ञातव्याः तथाहि-कियत्कालस्थितिकेषु उत्पद्यन्ते इति प्रश्नस्य जघन्येन द्विसागरोपमस्थितिकेषु, उत्कर्षेण सप्तसागरोपमस्थितिकेषु सनस्कुमारदेवेषूत्पद्यन्ते इत्युत्तरम् । ते खलु भदन्त ! जीवा एकसमयेन कियन्त उत्पद्यम्ने इति प्रश्नस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टतः संख्याता असंख्याना वा उत्पद्यन्ते इत्यादि सर्व सौधर्मवदेव ज्ञातव्यम् 'नवर सर्णकुमारठिई संवेहं च ध्वया भाणियव्वा' हे गौतम! इस सम्बन्ध में अवशिष्ट परिमाण आदि दारों का कथन भवादेश तक सौधर्मस्वर्ग में उत्पन्न होने वाले पर्याप्त संख्यातवर्षायुरुक संज्ञीपश्चेन्द्रियतियश्च के कथन के जैसे जानना चाहिये। जैसे-वह कितने काल की स्थितिवालों में उत्पन्न होता है ? तो इस प्रश्न का उत्तर ऐसा है कि वह जघन्य से दो सागरोपम की स्थिति वाले सनत्कुमारों में और उत्कृष्ट से सात सागरोपम की स्थितिवाले सनत्कुमारदेवों में उत्पन्न होता है। हे भदन्त ! ऐसे वे जीव जो सनत्कु. मारदेवों में उत्पन्न होते हैं एक समय में कितने उत्पन्न होते हैं ? इस प्रकार के परिमाण द्वार सम्बन्धी प्रश्न के उत्तर में प्रभु ने कहा कि हे गौतम ! ऐसे वे जीव जघन्य से एक, अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं । इत्यादि सब कथन सौधर्म स्वर्ग के जैसा ही जानना चाहिये । परन्तु 'नवरं वत्तव्वया भाणियव्वा' 3 गौतम ! ! समयमा परिभा विगरे पाडी દ્વારનું કથન ભવાદેશ સુધી સૌધર્મ સ્વર્ગમાં ઉત્પન્ન થનારા પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચના કથન પ્રમાણે જાણવું જોઈએ. જેમકેતે કેટલા કાળની સ્થિતિવાળાઓમાં ઉત્પન થાય છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે-તે જઘન્યથી બે સાગરેપમની સ્થિતિવાળા સનસ્કુમારેમાં અને ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની સ્થિતિવાળા સનકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન એવા તે જીવે છે સનસ્કુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે, તે તેઓ એક સમયમાં કેટલાં ઉત્પન્ન થાય છે? આ પ્રકારના પરિમાણ દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-હે ગૌતમ ! એવા તે જ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. વિગેરે સઘળું કથન સૌધર્મ સ્વર્ગના કથન પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy