SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१२ सू०१ पृथ्वीकायिकानामुत्पातनिरूपणम् २९ यद्वैलक्षण्यम् तदर्शयति-'नवरं' इत्यादि, 'नवरं जहन्नेणं एको वा दो वा तिन्नि वा' नवरम्-केवलमेतदेव वैलक्षण्यम् , उत्पादे यत् जघन्येन एको वा द्वौ वा त्रयो घा 'उकोसेणं संखेज्जा वा असंखेज्जा वा उत्कृष्टत: संख्याता वा असंख्याता वा पूर्वगमेषु एकसमयेन कियन्त उत्पद्यन्ते इति प्रश्नस्य अनुसमयमविरहिता असंख्याता उत्पद्यन्ते इत्युत्तरम् इह तु जयन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टता संख्याता वा असंख्याता वा जायन्ते इत्युत्तरमिति भवत्येव पूर्व पूर्वगमाऽपेक्षया वैलक्षण्यमिति । कियत्पर्यन्तम् एतद्वैलक्षण्यमवगन्तव्यं तत्राह-'जाव' इत्यादि, कहना चाहिये, परन्तु इस षष्ठ गम में पूर्व गम की अपेक्षा जो भिन्नता है वह ऐसी है-'नवरं जहन्नेणं एको वा दो वा तिन्नि वा' यहां परिमाण छार में 'एक समय में कितने उत्पन्न होते हैं, इस प्रश्न के उत्तर में जघन्य से एक समय में एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं यहां ऐसा कहना चाहिये, प्रथम गम में कितने वहां एक समय में उत्पन्न हाते हैं। इस प्रश्न के उत्तर में ऐसा कहा गया है कि प्रत्येक समय में वहां विना किसी अन्तर के अविच्छिन्न रूप से-असंख्यात जीव-उत्पन्न होते हैं, पर यहां ऐसा नहीं कहा गया है-यहां तो एक समय में जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं। ऐसा कहा गया है, अतः स्वतः ही पूर्व गम की अपेक्षा इस गम में अन्तर-(भिन्नता)-आती है। पूर्व गम લેવું જોઈએ. પરંતુ આ છઠ્ઠા ગમમાં પહેલા ગામના કથન કરતાં જે જુદાપણું छ. ते मता। सूत्रा२४ छ -'नवर जहन्नेणं एक्को धा दो वा तिन्नि वा' અહિયાં પરિમાણ દ્વારમાં એક સમયમાં કેટલા ઉપન થાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં જઘન્યથી એક સમયમાં એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. અહિયાં આ પ્રમાણે કહેવું જોઈએ. પહેલા ગમમાં ત્યાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં એવું કહ્યું છે કે-એક સમયમાં ત્યાં કઈ પણ જાતના અંતર વિના અવિચ્છિન્ન રૂપથી–અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે, પરંતુ અહિયાં તેમ કહ્યું નથી અહિયાં આ છઠ્ઠા ગમમાં તે એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉપન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે તેમ કહ્યું છે. જેથી પહેલાં ગમ કરતાં આ ગામમાં અંતર–જુદાપણું સ્વતઃ આપોઆપ આવી જાય છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy