SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१७ सू०१ द्वीन्द्रियजीवोत्पत्यादिनिरूपणम् १९३ त्पश्चेन्द्रियतिर्ययोनिकेभ्योऽपि आगत्योत्यद्यन्ते । यदि एकेन्द्रियादितियग्योनिके. भ्य आगत्योत्प द्यन्ते तदा कि बादरेभ्य स्तियग्योनिकेभ्य आगत्योत्पधन्ते अथवा सूक्ष्मेभ्य आगत्योत्पद्यन्ते हे गौतम ! चादरपृथिवी कायिकै केन्द्रियादिभ्य आगत्योत्प. धन्ते हे भदन्त ! यदि बादरपृथिवी कायिकैकेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ने तदा-किं पर्याप्तकबादरपृथिवीकापिकैकेन्द्रियतिर्यग्योनिकेभ्ध आगत्योत्पद्यन्ते अथवा अपर्याप्तकपृथिवीकायिकैकेन्द्रियतिर्यग्योनिकेभ्योऽपि आगत्योत्पद्यन्ते ? तिर्यग्योनिकों से आकरके अथवा पञ्चेन्द्रियतियग्योनिकों से आकरके वे उत्पन होते हैं ? उत्ता में प्रभु कहते हैं-हे गौतम ! वे एकेन्द्रियतिर्यग्योनिकों से आकरके भी उत्पन्न होते हैं और यावत् पञ्चन्द्रियतिर्यग्यानिकों से भी आकरके उत्पन्न होते हैं । पुनः गौतम पूछते हैं -यदि एकेन्द्रियतिर्यग्योनिकों से आकरके वे उत्पन्न होते हैं तो क्या वे पादर एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके उत्पन्न होते हैं अथवा सूक्ष्म एकेन्द्रियतिर्यग्योनिकों से आकरके उत्पन्न होते है ? इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं-हे गौतम! सूक्ष्मएकेन्द्रियतिर्यग्योनिकों से आकर के उत्पन्न होते हैं और बादरएकेन्द्रियतिर्यग्योनिकों से भी आकरके वे उत्पन्न होते हैं। पुनः गौतम पूछते हैं- हे भदन्त ! यदि वे बादर एकेन्द्रियपृथिवीकायादि से आकरके उत्पन्न होते हैं तो क्या पर्याप्त पादर पृथिवीकायिकएकेन्द्रिय से आकरके उत्पन्न होते हैं ? ઈદ્રિયવાળા તિર્યંચ નિકે માંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેઓ એક ઈદ્રિયવાળા તિર્યંચનિ. વાળાઓમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને યાવત્ પાંચ ઈદ્રિયવાળા તિર્યંચ યોનિ વાળાઓમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે-જે એક ઈન્દ્રિયવાળા તિર્યંચ નિકોમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે? તે શું તેઓ આદર એક ઇંદ્રિયવાળા તિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે કે સૂકમ એક ઈદ્રિય તિર્યંચ યોનિવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! સૂકમ એકેન્દ્રિય તિર્યચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અને બાદર એક ઈંદ્રિય તિયચ યોનિ વાળાઓમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવન જે તેઓ બાદર એક ઈદ્રિથવાળા પૃથ્વીકાયિક વિગેરેમાંથી આર્વને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy