SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे देवेण वि णव गमगा भाणियव्वा' एवम्-सौधर्मदेववदेवईशानदेवेनापि नव गमका भणितव्याः, तथाहि-ईसाणदेवे णं भंते !' ईशान देवः खलु भदन्त ! 'जे भविए पुढवीकाइएसु उपचज्जित्तए' यो भव्यः पृथिवीकायिकेषु उत्पत्तुम् स खलु भदन्त ! कियत्कालस्थितिकपृथिवीकायिकेपूरपद्येत, इत्यादिकाः, यथा ज्योतिष्कदेवातिदेशेन सौधर्मदेवानां परिमाणादारभ्य कायसंवेधान्ता नवाऽपि गमका निरूपिता स्तथैव ईशानदेवानामपि परिमाणादारभ्य कायसंवेधान्ता नवापि गमका निरूपअपेक्षा स्थिति और कोलादेश को-कायसंवेध को-पृथकू रूप से जानना चाहिये, 'एवं ईसाणदेवेण वि णव गमगा भाणियत्वा' सौधर्म देव के जैसा ही ईशान देव के साथ भी नौ गम कहना चाहिये, जैसेजब गौतम ने प्रभु से ऐसा प्रश्न किया-हे भदन्त ! ईशान देव जब पृथिवीकायिकों में उत्पन्न होने के योग्य होता है-तब वह कितने काल की स्थिति वाले पृथिवीकायिकों में उत्पन्न होता है ? तो ऐसे इन सब प्रश्नों का उत्तर जैसे प्रभुने ज्योतिष्क देवों के अतिदेश से सौधर्मदेवों के परिमाण से ले कर कायसंवेधान्त तक के नौ गमों का कथन करके दिया है, उसी प्रकार से ईशान देव के विषय में किये गये इन्हीं सब प्रश्नों का उत्तर परिमाण से लेकर कायसंवेध तक के पूर्वोक्त प्रकार के नौ गमों के कथन से ही दिया है ऐसा समझना चाहिये, अर्थात् जैसे नौ गम सौधर्मदेव के प्रकरण में जिस ढंग से निरूपित किये गये है-वैसे ही नौ गम ईशान देव के प्रकरण में भी हेश तथा यस धनु। नु। प्रारथी सभा 'एवं ईसाणदेवेण वि णव गमगा भाणियव्वा' साधम वना ४थन प्रमाणे शान वना समां ५५ નવ ગમે કહેવા જોઈએ. જેમકે-જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુને એ પ્રશ્ન કર્યો કે- હે ભગવન ઈશાન દેવ જ્યારે પૃવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, ત્યારે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાધિકેમાં ઉત્પન્ન થાય છે? આ પ્રમાણેના તમામ પ્રશ્નોના ઉત્તરો જે પ્રમાણે પ્રભુએ તિષ્ક દેવની અતિદેશ–ભલામણથી સૌધર્મ દેના પરિમાણથી લઈને કાયસંવેધ સુધીના પર્વોક્ત પ્રકારથી નવ ગામના કથનથી જ આપેલ છે. તેમ સમજવું અર્થાત્ જે પ્રમાણે સૌધર્મ દેવના પ્રકરણમાં નવ ગમે જે રીતે કહેલ છે, એજ રીતે નવ ગમે ઈશાન દેવના પ્રકરણમાં પણ નિરૂપિત થયા છે. તેમ સમજવું. સૌધર્મ દેવ અને ઇશાન દેવના નવ ગમેમાં જે કાંઈ જુદાપણુ છે તે સ્થિતિ શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy