SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ - २०६ भगवतीसो अथ च अपर्याप्त केभ्यश्चापि उत्पद्यन्ते हे भदन्त ! संज्ञिपञ्चेन्द्रियतिर्यज्योनिको यः पृथिवीकायिके पत्पत्तियोग्यो विद्यते स कियकालस्थितिकपृथिवीकायिकेपुत्पद्यते गौतम ! जघन्येन अन्तर्मुहूर्त स्थिति के पूत्कृष्टतो द्वाविंशतिवर्षसहस्रस्थितिकेत्पद्यते इत्यन्तस्य असंज्ञिपकरणस्य संग्रहो भवतीति । 'ते ण भंते । जीवा एगसमएणं केवइया उज्जति' ते खलु मदन ! जीवाः ये पृथिवीकायिहै-हे भदन्त ! यदि वह पृथिवीकाभिक पूर्वोक्त विशेषणों वाले जलचरादि कों से आकरके उत्पन्न होता है तो क्या पर्याप्त जलचरादिकों से आकर के वह उत्पन्न होता है या अपर्याप्त जलचरादिकों से आकरके यह उत्पन्न होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! वह पर्याप्त जलचरादिकों से भी आकरके उत्पन्न होता है और अपर्याप्त जलचरादिकों से भी आकरके उत्पन्न होता है। ___ अब गौतम प्रभु से पुनः ऐसा पूछते हैं-हे भदन्त ! जो संज्ञी पञ्चेन्द्रिय तिर्यश्च पृथिवीकायिकों में उत्पन्न होनेके योग्य है वह कितने काल की स्थिति वाले पृथिवीकायिकों में उत्पन्न होता है ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम! जघन्य से वह अन्तर्मुहूर्त की स्थितिवाले पृथिवीकायिकों में और उत्कृष्ट से वह २२ बाईस हजार वर्ष की स्थिति वाले प्रथिवीकायिकों में उत्पन्न होता है। अब गौतम प्रभु से ऐसा पूछते है-'ते गं भंते! जीवा एगसमएणं केवड्या उववज्जति' हे भदन्त । થાય છે, તે શું તેઓ પર્યાપ્ત જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્ત જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! તે પર્યાપ્ત જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તથા અપર્યાપ્ત જલચર વિગેરેમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. - હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–હે ભગવન જે સંજ્ઞી પંચે. જિય તિર્યંચ પૃથ્વીકાયિકમાંથી ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વિ કાયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ જઘન્યથી તે અંતર્મુહૂર્તની સ્થિતિવાળા પૃથ્વિકાયિકામાં અને ઉત્કૃષ્ટથી તે ૨૨ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા પૃથ્વિકાચિકેમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે'तेज भने ! जीवा एगसमएणं केवइया उववजंति' 3 मापन वियिमा શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy