SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ उ. २ सू. १ सप्तम अवग्रहप्रतिमाध्ययननिरूपणम् ७७९ तेऽस्मिन् सप्तमेऽध्ययने प्रतिज्ञा विशेषरूपावग्रहस्य प्ररूपणं क्रियते, स चावग्रहो द्रव्यक्षेत्रकाल. भावापेक्षया चतुर्विधो बोध्यः, सामान्यतस्तु पञ्चविधोऽवग्रहः, तद्यथा-देवेन्द्रावग्रहः १, राजावग्रहः २, गृहपत्यवग्रहः ३, शय्यातरावग्रहः ४, साधर्मिकावग्रहश्च ५, तत्र द्रव्यावग्रहस्त्रि. विधः, सचित्ताचित्तमिश्रभेदात्, तंत्र शिष्यादेः सचित्तावग्रहः, सदोरकमुखवस्त्रिकारजोहरणादेरचित्तावग्रहः, शिष्यरजोहरणादेमिश्रावग्रहः, एवं क्षेत्रावग्रहोऽपि ग्रामनगराण्यभेदा. महावत को स्वीकार करके ही जीवन यापन करने वाले होते हैं इसलिये इस प्रस्तुत सप्तम अध्ययन में प्रतिज्ञा विशेषरूप अवग्रह का निरूपण किया जाता है-वह प्रतिज्ञा विशेषरूप अवग्रह द्रव्य, क्षेत्र, काल, और भाव की अपेक्षा से चार प्रकार का समझना चाहिये अर्थात् द्रव्य विशेष को ग्रहण करने की प्रतिज्ञा एवं क्षेत्र विशेष को स्वीकार कर रहने की प्रतिज्ञा तथा काल विशेष में ही निवास भिक्षाटनादि करने की प्रतिज्ञा और भाव विशेष को स्वीकार करने की प्रतिज्ञा करना इस तरह चार प्रकार का अवग्रह समझना चाहिये, सामान्यरूप से शास्त्रानुकूल तो पांच प्रकार का अवग्रह माना जाता है जैसे कि-१ देवेन्द्रावग्रह, २-राजावग्रह, ३-गृहपत्यवग्रह, ४-शय्यातरावग्रह और ५-सार्मिकावग्रह, इन में द्रव्यावग्रह तीन प्रकार का होता है १-सचित्त, २-अचित्त और ३-मिश्र के भेद से, उन में शिष्यादि का सचित्तावग्रह कहा जाता है अर्थात् किस तरह का शिष्यादि रूप सचित्त द्रव्य को ग्रहण करना चाहिये इस को सचित्तावग्रह कहते हैं एवं सदोरकमुखवस्त्रिका (मुहपत्ती) रजोहरणादि को ग्रहण करने की प्रतिज्ञा को अचित्तावग्रह कहते हैं और सचित्त शिष्यादि और अचित्त रजोहरणादि इन दोनों को ग्रहण करने की प्रतिज्ञा को मिश्रावग्रह કરીને જ જીવન યાપન કરવાવાળા હોય છે. તેથી આ સાતમા અધ્યયનમાં પ્રતિજ્ઞા વિશેષરૂપ અવગ્રહનું નિરૂપણ કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા વિશેષ રૂપે અવગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી ચાર પ્રકારને સમજે. અર્થાત્ દ્રવ્ય વિશેષને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા તથા ક્ષેત્ર વિશેષને સ્વીકાર કરીને રહેવાની પ્રતિજ્ઞા એવં કાળ વિશેષમાં જ નિવાસ કે ભિક્ષાટન વિગેરે કરવાની પ્રતિજ્ઞા તથા ભાવ વિશેષને સ્વીકારવાની પ્રતિજ્ઞા કરવી આ રીતે ચાર પ્રકારનો અવગ્રહ સમજ. જેમ કે દેવેન્દ્રાવગ્રહ ૧, રાજાવગ્રહ ૨, ગૃહપત્યવગ્રહ ૩, શાતરાવગ્રહ ૪ અને સાધર્મિકાવગ્રહ ૫, આમાં દ્રવ્યાવગ્રહ ત્રણ પ્રકારને કહેલ છે. સચિત્ત ૧, અચિત્ત ૨, અને મિશ્ર ૩, ના ભેદથી ત્રણ પ્રકારને થાય છે. તેમાં શિખ્યાદિને સચિત્તાવગ્રહ કહેવાય છે. અર્થાત કેવા પ્રકારના શિષ્યાદિરૂપ સચિત્ત દ્રવ્યને ગ્રહણ કરવું જોઈએ તેને સચિત્તાવગ્રહ કહે છે. તથા સદેરક મુખવસ્ત્રિકા (મુહપત્ત) રજોહરણાદિને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાને અચિત્તાવગ્રહ કહે છે. તથા સચિત્ત શિષ્યાદિ અને અચિત્ત રોડરાદિએ બન્નેને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાને-મિશ્રાવગ્રહ અર્થાત સચિત્તા श्री सागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy