________________
६१२
आचारागसूत्रे _ भावतः षड्लेश्यावत्वं तु भगवतः कथमपि न संभवति, धर्मप्रकृतिकस्य तस्य धमलेश्यामात्रसद्भावात् , धर्मलेश्या हि तिस्रः सन्ति, तथा चोक्तम्-" तेऊ पम्हा सुक्का, तिनि एयाओ धम्मलेस्साओ।" इति। अधर्मस्य तु तत्र लेशतोऽपि शङ्का नास्ति, अस्मिन्नेवोदेशके--
"णचा णं से महावीरे, णो चिय पावगं सयमकासी।
अन्नेहिं वा ण कारित्था, कीरतं पि नाणुजाणित्था (९-८)" ॥ इत्यष्टमगाथायां भगवता न स्वयं पापं कृतं, नान्यैः कारितं, कुर्वन्तमन्यं प्रति नानुमोदितमित्येवं त्रिकरणत्रियोगभगवतः पापसम्बन्धाभावो बोधितः । एवं च तस्मिन्नधर्मलेश्यात्रयस्य स्थानं नोपपद्यते। __ यह जी कहा गया है कि भगवान छह लेश्यावाले थे सो भी कथन युक्तिसंगत नहीं है, कारण कि स्वभावतः धर्मप्रकृतिसम्पन्न प्रभुके सिर्फ धर्मलेश्या मात्रका ही सद्भाव होता है, पापलेश्याका नहीं। तेज, पद्म
और शुक्ल, ये तीन लेश्याएँ धर्मलेश्या कही जाती हैं कृष्ण, नील और कापोत, ये अधर्मलेश्या (पापलेश्या हैं । इन अधर्मलेश्याओंका तो वहां अंशतः भी सद्भाव नहीं पाया जाता है, क्यों कि इसी उद्देशमें
"णच्चा णं से महावीरे, णो चिय पावगं सयमकासी। ____ अन्नेहिं वा न कारित्था, कीरंतंपि नाणुजणित्था" ॥ (९-८)
इस आठवीं गाथा द्वारा यही बात स्पष्ट की गई है कि-जब भगवान्ने स्वयं कभी पाप नहीं किया और न दूसरोंसे ही कराया, तथा करनेवालों की अनुमोदना भी नहीं की, इस प्रकार वे तीन करण और
આ જે કહેવાયું છે કે ભગવાન છ લેફ્સાવાળા હતા તે પણ કહેવું યુકિતસંગત નથી, કારણ કે સ્વભાવતઃ ધર્મપ્રકૃતિસંપન્ન પ્રભુને ફકત ધર્મલેશ્યા માત્રને જ સદૂભાવ હોય છે, પાપ-લેશ્યાને નહી. તેજ, પદ્મ, અને શુકલ, આ ત્રણ લેશ્યાઓ धर्मवेश्या पाय छे. ५६, नीस मने पोत से, अधर्म-सेश्या (पा५-सेश्या) છે. એ અધર્મન્લેશ્યાઓને ત્યાં લેશ માત્ર પણ સદ્ભાવ દેખવામાં આવતો નથી. કેમકે એ જ ઉદ્દેશમાં– " णच्चा णं से महावीरे, णो चिय पावगं सयमकासी।
अन्नेहिं वा न कारित्था, कीरंतंपि नाणुजाणित्था ॥” (९-८) - આ આઠમી ગાથા દ્વારા એ વાત સ્પષ્ટ કરેલ છે કે જ્યારે ભગવાને પોતે કદી પાપ કરેલ નથી, અને ન બીજાથી કરાવેલ, તથા કરવાવાળાઓને અનમેદન પણ આપ્યું નથી. આ પ્રકારે જ્યારે તેઓ તીન કરણ અને ત્રણ યોગથી પાપના
શ્રી આચારાંગ સૂત્ર : ૩