________________
५३२
आचाराङ्गसूत्रे तिक्षाम् अनुकूल-प्रतिकूल-परीषहोपसर्गाभिभवजन्यदुःखसहनरूपां परमम्-उत्कृष्टं यथा स्यात्तथा ज्ञात्वा — विमोहान्यतरं ' विगतो मोहोऽज्ञानं येषु तानि विमोहानि, तेषां-पूर्वोक्तानां भक्तपरिक्षेङ्गितमरणपादपोपगमनानाम् अन्यतरत्त्रयाणामन्यतमं किमप्येकं हितं कर्मनिर्जरायाः सर्वत्र समसम्पादकतया सम्यगिष्टं विदधीत । इति ब्रवीमी '-त्यस्यार्थस्तु प्रथमाध्ययनोक्तप्रकारेणाऽवगन्तव्य इति ॥ मू० २५ ॥
अध्ययनविषयोपसंहारःअस्मिन्नध्ययने लसन्ति च विमोक्षाख्याष्टमे येऽखिला__स्ते सूच्यन्त इमे क्रमेण विषयाः संक्षेपतस्तान् शृणु ॥ उद्देशे प्रथमे न्यरूपि विरहः पाषण्डिकैः सङ्गते
स्तेषां सम्मतिहानपूर्वकमथ त्यागस्तपो विद्विषाम् ।। १॥ उत्पन्न दुःखोंको सहन करनेरूप तितिक्षाको सर्वोत्तम जानकर पूर्वोक्त इन भक्तपरिज्ञा, इङ्गितमरण, और पादपोपगमन, इन तीनोंमें से किसी एक को हितकारी समझ कर धारण करे । इन तीनोंमें कोको निर्जरा सर्वत्र एकसी है । " इति ब्रवीमि" इन पदोंका अर्थ प्रथम अध्ययनमें कथित प्रकारसे जान लेना चाहिये ॥२६॥
इस अध्ययन के विषयोंका उपसंहार पद्योंसे करते हैंइस विमोक्ष अध्ययन बीचमें आठ बड़े उद्देश दिये।
उनमें वर्णित विषयोंका हम थोडे में वर्णन किये ॥ प्रथम उद्देशमें-पहिले-में पाखंडी जनकी संगतिका परिहार कहा,
__उन्हें न संमति देना कुछ भी तप भी उनका हेय कहा ॥ १॥ પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગોથી આવેલા દુઃખને સહન કરવારૂપ તિતિક્ષાને સર્વોત્તમ જાણે અગાઉ કહેવાયેલ એ ભક્તપરિણા, ઈગિતમરણ, અને પાદપિપગમન, ત્રણમાંથી કોઈ એકને હિતકારી સમજી ધારણ કરે. આ ત્રણેમાં
भनी नि सर्वत्र सेसी छे. " इति ब्रवीमि' २ पहानी मथ અગાઉના અધ્યયનમાં કહેવામાં આવેલ પ્રકાર જે સમજવો જોઈએ. (૨૫)
આ અધ્યયનના વિષયાનો ઉપસંહાર કરે છે આ વિમોક્ષ નામના પ્રકરણમાં આઠ મોટા ઉદ્દેશ ભરેલા છે. એમાં વર્ણવવામાં આવેલ વિષયનું અહિં સંક્ષિપ્ત વર્ણન કરેલ છે – પ્રથમ ઉદ્દેશમાં–પાખંડી માણસની સંગતને ત્યાગ, આવા તપ વગરના માણ
સેને કોઈ પ્રકારની સંમતિ ન આપવી. (૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩