________________
श्रुतस्कन्ध १ विमोक्ष० अ. ८ उ. ८
ततः किं कुर्यादित्याह–'अणाहारो' इत्यादि । मूलम्-अणाहारो तुयजा, पुट्ठो तत्थऽहियासए।
णातिवेलं उवचरे, माणुस्सेहि वि पुट्टए ॥८॥ छाया--अनाहारस्त्वग्वर्तयेत् , स्पृष्टस्तत्राध्यासयेत् ॥
नातिवेलमुपचरेत् , मानुष्यैरपि स्पृष्टकः ॥ ८॥ टीका--'अनाहार'-इत्यादि-स संलेखनाशुद्धशरीरः, अनाहारः त्रिविध-चतुविधाशनपरित्यागी, गृहीतमहाव्रतः स्वयं क्षान्तः क्षमापितसकलपाणिगणः समदुःखसुखो विदितात्मतत्त्वतया मरणादप्यविभ्यन् स संस्तरे त्वग्वर्तयेत् अतिलेख्य प्रमाय च पार्श्वपरिवर्तनं विदध्यात् , स एव तत्र संस्तरे स्पृष्टः परीपहोपसगैरभिभूतः सन् तान् अध्यासयेत्-अधिसहेत, अपि च-तत्र मानुष्यैः अनुकूलैः-पुत्र-कलत्र-मित्रादिसं___ वह इसके पश्चात् क्या करे? इसके लिये मूत्रकार-कहते हैं'अणाहारो' इत्यादि।
संलेखना से शुद्ध शरीर वाला, तीन प्रकार या चार प्रकारके आहारका परित्यागी, महाव्रतों को जिसने ग्रहण किया है, समस्त जीवोंको जिसने क्षमा प्रदान किया है और उनसे भी जिसने अपने समस्त प्रत्यक्ष और परोक्ष कृत दोषों की क्षमायाचना कर ली है, सुख
और दुःख में जो समभावी बन चुका है और आत्मतत्त्वका ज्ञाता होने से जो मरण से भी त्रस्त नहीं है ऐसा वह मुनि उस बिछाये हुए संथारेकी पहिले प्रतिलेखना करे पश्चात् उसकी प्रमार्जना करे। प्रतिलेखना और प्रमार्जना करने बाद फिर उस पर सोजावे । उस संथारे पर सोये२ ही वह परिषह और उपसर्गोंसे उपद्रवित बन उन्हें सहे। अपने अनुकूल-पुत्रमित्रकलत्रादिकों के संसर्गसे जनित परीषह और
ये भुनि २॥ ५७ी शु४२ ? माने भाटे सूत्र॥२ ४९ छ-'अणाहारो' त्याहि. - સંલેખનાથી શુદ્ધ શરીરવાળા, ત્રણ પ્રકારના કે ચારે પ્રકારના આહારના પરિત્યાગી, મહાવ્રત જેણે ગ્રહણ કરેલ છે, સમસ્ત જીને જેણે ક્ષમાપ્રદાન કરેલ છે અને પોતે પણ પિતાના બધા પ્રત્યક્ષ અને પક્ષ દેની ક્ષમાયાચના કરેલ છે, સુખ અને દુઃખમાં જે સમભાવી બની ચુકેલ છે, અને આત્મતત્ત્વના જ્ઞાતા હોવાને કારણે જે મરણને ભય રાખતો નથી, એ તે મુનિ બીછાવવામાં આવેલ સંથારાની પડિલેહણું કરી ફરી પરિમાર્જના કરે, એ પછી તે તેના ઉપર સુવે. સંથારે ગ્રહણ કરેલ તે મુનિ ઉપસર્ગોથી ન અકળાતાં તેને સહન કરે. પિતાના અનુકૂલ-પુત્ર-મિત્ર અને કુટુંબીજનેના સંસર્ગ થી આવેલ પરિષહ અને
શ્રી આચારાંગ સૂત્ર : ૩