SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ કર૨ आचारागसूत्रे मोत्पादनादिप्रश्नप्रतिवचनादिपूर्वकं सम्यक् प्रत्युपेक्षेत-तद्गतदोपान् सम्यगयधारयेत् । भिक्षुः कदाचिदप्यौदेशिकाहारादिकं न गृह्णीयात् , तदाहारग्रहणस्याकल्प्यत्वं प्रतिपादयेत् , सम्भाषणेवाप्यप्रभाविताशङ्कायां मौनमेवावलम्बेतेति वर्तुलार्थः। सर्वमे वैतन्न मया स्वबुद्धयोच्यत इत्याह-'बुद्ध'-रित्यादि, एतत् सर्वं पूर्वोक्तमकल्प्याहारादिनिषेधनं वक्ष्यमाणं वा बुद्धैः कल्प्याकल्प्यविधानाभिज्ञैः सर्वज्ञैः प्रवेदितं द्वादशपरिषदि प्ररूपितम् ॥ मू० ३॥ वक्ष्यमाणमेव दर्शयति-' से समणुन्ने ' इत्यादि । उत्पादनादि गत दोषोंका प्रश्नप्रतिवचनादिपूर्वक अच्छी तरहसे निश्चय करे। तात्पर्य यह कि-भिक्षु कभी भी औद्देशिक आदि आहारको न लेवे । दूसरे जन यदि बलात्कारसे उसे देनेकी हठ करें-आपत्ति विपत्तियां खड़ी करें -तो उनसे बिलकुल भी न घबड़ावे । मुनिको कैसा आहार कल्पनिक है यह उन्हें समझावे । यदि समझाने पर भी वे न माने तो सर्वोत्तम एक यही उपाय है कि वह मौन रखें।। __ यह सब मैंने अपनी बुद्धिसे कल्पित कर नहीं कहा है किन्तु यह पूर्वोक्त कल्प अकल्प आहारादिविषयक कथन तथा आगे और भी जो कहना है वह सब कल्प और अकल्पके विधानको जाननेवाले सर्वज्ञ भगवान्ने अपनी १२ प्रकारकी सभामें कहा है ॥ सू० ३॥ ___ वक्ष्यमाण विषयको हो सूत्रकार सूत्रद्वारा प्रदर्शित करते हैं" से समणुन्ने” इत्यादि। ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત રહેતા એ સાધુ પિડવિશુદ્ધિ આદિના ઉદ્ગમ ઉત્પાદનાદિ ગત દેને પ્રશ્નપ્રતિવચનાદિપૂર્વક સારી રીતથી નિશ્ચય કરે. તાત્પર્ય એ છે કે–ભિક્ષુ કદિ પણ દેશિક આદિ આહાર ન લે બીજે માણસ કદી બળાત્કારથી એને આપવાની હઠ પકડે-આપત્તિ વિપત્તિઓ ઉભી કરે–ત્યારે એનાથી જરા પણ ન ગભરાય. મુનિ માટે કેવો આહાર કપનિક છે તે એને સમજાવે અને સમજાવવા છતાં પણ તે ન માને તે સારામાં સારે રસ્તે મૌન ધારણ કરવાને છે. આ બધું મેં મારી બુદ્ધિથી કલ્પિત કરીને કહ્યું નથી પરંતુ આ પૂર્વોકત કલ્પ અકલ્પ આહારદિવિષયક કથન, તથા આગળ કાંઈ કહેવાનું છે એ બધું કલ્પ અને અકલ્પના વિધાનને જાણવા વાળા સર્વજ્ઞ ભગવાને પોતાની ૧૨ પ્રકારની सलामा ४९ छे. (सू० 3 ) १क्ष्यमा विषयन सूत्रा२ सूत्रद्वा! महर्शित ४२ छ-" से समणुन्ने" त्यादि. श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy