________________
३४५
-
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ.५ परम् अन्यं, शुश्रूषुमार्यमनार्यमुत्थितमनुत्थितं वा न आशातयेत् , तथा-अन्यान् वा सामान्येन प्राणान् माणिनः भूतान् जीवान् सत्त्वान् , सर्वानित्यर्थः; न आशातयेत् , षड्जीवनिकायस्वरूपाऽपलापेन सावद्योपदेशेन च न विराधयेत्। इदमुक्तं भवति-तथाभूतमुपदेशं न कुर्यात् येन कस्यापि प्राणिनो विराधना समुत्पद्येत ॥५॥ आशातना है। उपदेश सुनने के लिये अभिलाषी बने हुएका नाम शुश्रूषु, सर्वविरतिरूप चारित्रके पालक उत्थित और गृहस्थजन अनुत्थित हैं। इनमें से कोई भी हो, मुनिका कर्तव्य है कि वह इनकी आशातना (विराधना) न करें। इसी प्रकार सामान्यसे प्राणियोंकी, भूतोंकी, जीवोंकी, और सत्त्वोंकी वे आशातना करनेके अधिकारी नहीं हैं। ऐसा उपदेश न दें कि जिससे षड्जीवनिकायके स्वरूपका आपलाप हो और सावद्य व्यापारोंमें जीवोंकी प्रवृत्ति हो । क्यों कि इस प्रकारके उपदेशसे जीवोंकी प्रवृत्ति अन्य जीवोंकी विराधनाकी ओर उत्साहित होती है। कहनेका मतलब यह है कि ऐसा उपदेश मुनिको कभी नहीं देना चाहिये कि जिससे किसी भी जीवकी विराधना होवे।
धर्मका उपदेश करनेवाला संयमी सदा इस बातका पूर्ण ध्यान रखे कि, मेरे उपदेशसे जहां तक हो सके, सब जीवोंका कल्याण हो । कुमार्गमें जानेवाले भी प्राणी इससे लाभ उठावें और वे सन्मार्गमें लग जावें । श्रोताओंके ऊपर उसी उपदेष्टाका प्रभाव पड़ता है जो स्वयं ज्ञान, છે. ઉપદેશ સાંભળવા માટે ઉત્સુક બનેલાનું નામ સુશ્રુષ, સર્વવિરતિરૂપ ચારિત ત્રના પાલક ઉસ્થિત અને ગૃહસ્થજન અનુસ્થિત છે. આમાંથી કોઈ પણ હો, મુનિનું કર્તવ્ય છે કે તે કેઈની વિરાધના ન કરે. આ જ રીતે સામાન્ય પ્રાણી
ની, ભૂતની, જીવોની અને સત્વેની તે વિરાધના કરવાના અધિકારી નથી. એ ઉપદેશ ન આપે કે જેથી ષટુજીવનિકાયના સ્વરૂપનો અપલાપ (સંતાડવાપણું) થાય અને સાવદ્ય વ્યાપારમાં જીની પ્રવૃત્તિ વધે. કેમકે આ પ્રકારના ઉપદેશથી જીવોની પ્રવૃત્તિ અન્ય જીવોની વિરાધના તરફ ઉત્સાહિત બને છે. કહેવાની મતલબ એ છે કે મુનિએ એ ઉપદેશ ન દેવું જોઈએ કે જેથી કોઈ પણ જીવની વિરાધના થાય.
ધર્મને ઉપદેશ કરનાર સંયમી આ વાતને સદા પૂર્ણ રીતે ધ્યાનમાં રાખે કે મારા ઉપદેશથી બને ત્યાં સુધી જીવોનું કલ્યાણ થાય. કુમાર્ગમાં જવાવાળા પ્રાણી પણ આને લાભ મેળવે અને સન્માર્ગે ચાલવા લાગે, શ્રોતાઓ ઉપર આવા ઉપદેશકને પ્રભાવ પડે છે જે સ્વયં જ્ઞાન દર્શન અને ચારિત્રથી વિરૂદ્ધ
શ્રી આચારાંગ સૂત્ર : ૩