________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. ४ सदसद्विवेकभ्रष्टाः किं कुर्वन्ती ? त्याकाङ्क्षायामाह-'नाणभट्ठा' इत्यादि।
मूलम्-नाणब्भट्ठा दंसणलूसिणो नममाणा वेगे जीवियं विप्परिणामंति ॥ सू० ६॥
छाया-ज्ञानभ्रष्टा दर्शनलूषिणो नमन्त एके जीवितं विपरिणामयन्ति ॥५०६॥
टीका-एके-केचन दर्शनलूषिणः सम्यक्त्वपतिताः, अतएव ज्ञानभ्रष्टाः हेयोपादेयबुद्धिविच्युताः, नमन्तो वा आचार्यादीन् द्रव्यतः प्रणमन्तोऽपि जीवितं= स्वात्मानं विपरिणामयन्ति परिवर्तयन्ति-सम्यक्चारित्रा विध्वंसयन्तीत्यर्थः सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणान्मोक्षमार्गाद् भ्रश्यन्तीति भावः ॥ सू० ६॥
भावार्थ-शुद्ध संयमकी आराधना नहीं हो सकनेके कारण कोई २ कुशील उस संयमकी पालनासे यद्यपि दूर रहते हैं, फिर भी उस संयमको शुद्ध रीतिसे पालनेवालोंकी वे निंदा नहीं करते-उन्हें 'ये भ्रष्ट हैं, ऐसा नहीं समझते; अतः ये प्रथम बालतासे युक्त होते हुए भी दूसरी बालतासे रहित माने जाते हैं । सू०५ ॥
जो सत् और असत्के विवेकसे भ्रष्ट हैं, वे क्या करते हैं ? इस प्रकार की आकांक्षा होने पर सूत्रकार कहते हैं-" नाणभट्ठा" इत्यादि
कोई २ बकुश सम्यक्त्वसे पतित होनेकी वजहसे, हेय और उपादेयवाली बुद्धिसे रहित होते हुए, आचार्यादिकोंके लिये द्रव्यरूप नमस्कार से नमन करते हैं तो भी अपनी आत्माको सम्यक्त्व चारित्रसे पतित ही बनाये रहते हैं। ऐसे जीव सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यकचारित्ररूप मोक्षमार्गसे सदा भ्रष्ट हैं, ऐसा समझना चाहिये ॥सू०६॥ શુદ્ધતાથી પ્રશંસા કરે છે. એને બીજી બાળતા (અજ્ઞાનતા) નથી હોતી.
ભાવાર્થ –શુદ્ધ સંયમની આરાધના ન કરી શકવાને કારણે કઈ કઈ કુશીલ તે સંયમની પાલનાથી જે કે દૂર રહે છે તે પણ સંયમને શુદ્ધ રીતિથી પાળવાવાળાની નિંદા તે નથી કરતે-એમને એ ભ્રષ્ટ છે એમ નથી સમજતો. આથી એ પ્રથમ બાલતાથી યુક્ત હોવા છતાં પણ બીજી બાલતાથી રહિત मानवामां आवे छे. (सू० ५)
જે સત્ અને અને અસત્તા વિવેકથી ભ્રષ્ટ છે તે શું કરે છે, આ પ્રકારની Asial पायी ४ छ नाणभट्ठा ध्त्यादि.
કઈ કઈ બકુશ સમ્યક્ત્વથી પતિત થવાના કારણે હેય અને ઉપાદેયવાળી બુદ્ધિરહિત બની આચાર્યાદિકોને દ્રવ્યરૂપ નમસ્કારથી નમન કરે છે, તે પણ તે પિતાના આત્માને સમ્યકત્વચારિત્રથી પતિત જ બનાવી રાખે છે, એવા જીવ સમ્યગ્દર્શન, સન્યજ્ઞાન અને સમ્યકૂશ્ચારિત્રરૂપ મોક્ષ માર્ગથી સદા ભ્રષ્ટ છે એવું समान. (सू०६)
શ્રી આચારાંગ સૂત્ર : ૩