SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० आचाराङ्गसूत्रे समुपदिशति, तदाज्ञापरिपालनं तु दूरतोऽपास्तं; प्रत्युत परुषवचनेन तमेवाक्षिपन्ति, तद्यथा - भगवान् प्रमादी षड्लेश्याधारी गोशालकरक्षणेन स्खलितः इत्यादि । तदेत्सर्वं तेषां प्रबलमिध्यात्वोदयविलासमात्रमिति नवमाध्ययनचतुर्थी देशवृत्तौ स्पष्टीभविष्यति ॥ सू० ३ ॥ ते स्वयं भ्रष्टाः कुशीला न केवलं शास्तारं परुषं वदन्ति, अपरानपि साधून परुषं वदन्तीत्याह--' सीलमंता' इत्यादि । आज्ञा का पालन करना तो दूर रहा, परंतु वे कुशील उनका ही परुष (कठिन) वचनोंसे तिरस्कार करते हैं, कहते हैं कि "भगवान तो प्रमादी थे, षड्लेश्याओंको धारण करते थे, गोशालाके रक्षण करने से वे चूक गये थे" । इस प्रकार उनका कहना प्रबल मिथ्यात्वके उदयका एक विलासमात्र है; यह बात हम नौमे अध्ययनके चतुर्थ उद्देशमें स्पष्ट करेंगे । वे वेषधारी साधुका बाना इसलिये पहिर लिया करते हैं कि इस बानेसे हमें खाने पीनेको निश्चिन्ततासे मिल जाया करेगा; नहीं तो कौन पूछे ! विषयकषायोंके ये पिण्ड होते हैं। थोड़ी २ सी बातों में लड़नेझगड़ने को तैयार हो जाते हैं । इन्हें साधुमर्यादा क्या है ? इस तकका भी भान नहीं होता ! मौजसे खाना और तीन गौरवोंके वश रहना एक यही इनका लक्ष्य रहता है || सू०३ ॥ (6 स्वयंभ्रष्ट वे कुशील सिर्फ अपने शास्ताके प्रति ही कठोर वचनों का प्रयोग करते हैं, सो बात नहीं; किन्तु अन्य साधुओंसे भी यहा-तहा જ કઠણ વચનાથી તિરસ્કાર કરે છે કે ભગવાન તેા પ્રમાદી હતા, ષટ્લેયાધારી હતા, ગૌશાળાનું રક્ષણ કરવાથી તેએ ચૂકી ગયા પ્રકારે તેનું કહેવું પ્રમળ મિથ્યાત્વના ઉદયનો એક વિલાસ માત્ર છે. નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશમાં સ્પષ્ટ કરવામાં આવશે. ता. ܙܕ આ આ વાત શ્રી આચારાંગ સૂત્ર : ૩ તે વેષધારી સાધુના વેષ એ માટે પહેરી રાખે છે કે એ વેષથી ખાવા પીવાનું તા વગર ચિન્તાએ મળતું રહે છે. નહિ તા કેણુ ભાવ પૂછે. વિષયકષાયેાના પિંડરૂપ તે જરા જરા વાતમાં લડવા-ઝગડવા તૈયાર થઇ જાય છે. સાધુમાઁદા શું છે ? એનું તેને ભાન નથી હેાતું. મોજથી ખાવુ અને ત્રણ ગૌરવના વશ રહેવુ' આ જ તેનું લક્ષ હાય છે. (સૂ૦ ૩ ) જાતે ભ્રષ્ટ અનેલ તે કુશીલ ફક્ત પોતાના આચાય ગુરૂ આદિ પ્રત્યે જ કઠોર વચનાના પ્રયાગ કરે છે એ વાત નથી; પરંતુ બીજા સાધુઓથી પણ એ भावान व्यवहार १रे छे. या वातने प्रगट उरतां सूत्रार हे छे “सीलमंता १४त्यादि.
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy