________________
----
-
-
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. २
मूलम-इत्थोवरए तंझोसमाणे आयाणिज्जंपरिन्नायपरियाएण विंगिचइ ॥ सू० ८॥
छाया-अत्रोपरतः तद् झोषयन् आदानीयं परिज्ञाय पर्यायेण विवेचयति ॥८॥
टीका-' इत्थोवरए' इत्यादि । अत्र-अस्मिन् कर्मधूननोपाये संयमे, उपरतः उप-सामीप्येन रतः संलग्नः सन् , तद्-अष्टविधं कर्म झोषयन्=क्षपयन् धर्म चरेदित्यर्थः । अतः आदानीय कर्म परिज्ञाय मूलोत्तरप्रकृतिभेदेन ज्ञात्वा पर्यायेण=श्रमणधर्माराधनेन विवचयति-पृथक करोति-क्षपयतीत्यर्थः ॥ मू०८ ॥
सकलकर्मधूननक्षमं यद्बाह्यं तपस्तदधिकृत्याह-इह एगेसिं' इत्यादि । यह उत्कृष्ट धर्मका उपदेश मनुष्योंके लिये ही कहा गया है। ___भावार्थ-यह उत्कृष्ट धर्मका उपदेश मनुष्योंके लिये ही है ऐसा जो कहा जाता है, उसका कारण मनुष्योंमें ही सम्पूर्ण रूपसे धर्माराधन करनेकी योग्यता रही हुई है, अन्योंमें नहीं ! अतः उन्हींके निमित्त धर्मका उपदेश है, अन्य प्राणी भी इससे आत्महित कर सकते हैं ॥सू०७॥
कर्मके विनाश करने में उपायस्वरूप इस संयम में लवलीन हुआ मुनि अष्टविध कर्मका विनाश करता हुआ धर्मकी आराधना करे; क्यों कि भूल और उत्तर प्रकृतिके भेदसे कर्मका परिज्ञान कर श्रमणधर्मकी आराधना करनेसे मनुष्य उन कमेंका क्षय करता है।०८॥
समस्त कर्मोके विनाश करनेमें समर्थ जो बाह्य तप है उसकी अपेक्षासे सूत्रकार कहते हैं-"इह एगेसिं" इत्यादि । વાથી મારા દ્વારા અંગીકૃત ધર્મનું સારી રીતે પાલન કરે; કેમકે આ ઉત્કૃષ્ટ-ધર્મને ઉપદેશ મનુષ્યને માટે જ છે.
ભાવાર્થ_આ ઉત્કૃષ્ટ ધર્મનો ઉપદેશ મનુષ્ય માટે જ છે” એમ જે કહેવામાં આવે છે એનું કારણ મનુષ્યમાં જ સંપૂર્ણ રૂપથી ધર્મારાધન કરવાની યોગ્યતા રહેલી છે, અન્યમાં નહીં. આથી એમના નિમિત્ત ધર્મને ઉપદેશ છે, અન્ય प्राणी ५ मानाथी मात्भडित ४शश छ. (सू०७)
કર્મને વિનાશ કરવાના ઉપાયસ્વરૂપ એ સંયમમાં લવલીન બનેલ મુનિ, અષ્ટવિધ કર્મોને વિનાશ કરતાં, ધર્મની આરાધના કરે. કેમ કે મૂલ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી કર્મનું પરિજ્ઞાન કરી શ્રમણુધર્મની આરાધના કરવાથી મનુષ્ય सेना भर्भाना क्षय ४२ छे. (सू०८)
સમસ્ત કર્મોને વિનાશ કરવામાં સમર્થ જે બાહ્યતા છે એની અપેક્ષાથી सूत्रा२ ४९ छ " इह एगेसिं" त्यादि.
श्री. मायाग सूत्र : 3