SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. १. २७३ अभिसम्बुद्धस्य कर्तव्यमाह-'सरणं' इत्यादि । मूलम्-सरणं तत्थ नो समेइ, कहं नु नाम से तत्थ रमइ? एयं नाणं सया समणुवासिज्जासि-त्तिबेमि ॥ सू० १५॥ छाया-शरणं तत्र नो समेति, कथं नु नाम स तत्र रमते ? एतद् ज्ञानं सदा समनुवासयेः, इति ब्रवीमि । मू० १५॥ ___टीका-तत्र-तस्मिन्नवसरे दीक्षाग्रहणकाले सः अभिसम्बुद्धः प्रव्रज्यां ग्रहीतुकामो वैराग्यवान् विलपन्तमपि मातापित्रादिकं शरणं नो समेति-नोपगच्छति । संसारस्वरूपसमधिगमसञ्जाततीव्रतरवैराग्यभावनामावितात्मतया मातापित्रादिकृताऽऽक्रन्दनमवगणय्य संयममार्गमारोहुं प्रवृत्तो भवतीति भावः। एतदेव स्पष्ट गृहवाससे विमुख जनके कर्तव्योंको सूत्रकार कहते हैं-" सरणं" इत्यादि। इस सूत्रमें सूत्रकार यह कह रहे हैं कि जब मनुष्य मुनिदीक्षा धारण करनेके सन्मुख होता है, वैराग्यसे उसका हृदय भरा हुआ होता है तब उस समय वह पूर्वोक्तरूपसे विलाप करते हुए माता पिता आदि की बातों में जरा भी नहीं ललचाता; कारण कि उसे यह बात भलीभांति ज्ञात हो चुकी है कि मुझे मृत्युसे छुडानेमें ये समर्थ नहीं हो सकते हैं; क्यों कि ये स्वयं ही उसके आधीन बने हुए हैं । कोंके फलको भोगते समय कौन ऐसा संसारमें है जो मुझे सहारा दे सके ? यहां धर्मके सिवाय मेरा रक्षक कोई नहीं है। संसारी स्वयं अपने २ कोंके उदयसे त्रस्त हो रहे हैं, इनमें कौन किसका रक्षक हो सकता है। सबको अपने कर्म भोगने पड़ते हैं। यदि कोई निष्कारण पासथी विभुप मानना२ना तव्याने सूत्रा२ ४ छ “सग्णं" त्यादि. આ સૂત્રમાં સૂત્રકાર એ કહે છે કે જયારે મનુષ્ય મુનિરીક્ષા ધારણ કરવા ચોગ્ય બને છે, વૈરાગ્યથી એનું હદય ભરાએલું હોય છે, ત્યારે એ સમય તે પૂર્વોક્તરૂપથી વિલાપ કરતાં માતા પિતા વગેરેની વાતમાં જરા પણ લલચા નથી, કારણ કે એ વાત સારી રીતે એ જાણી ચૂક્યું હોય છે કે મને મૃત્યુના મુખમાંથી છોડાવવામાં આ બધાં અસમર્થ છે, કેમ કે તેઓ પોતે જ એને આધીન બનેલ છે. કર્મના ફળને ભગવતી વખતે સંસારમાં એવું કે છે કે મને આધારરૂપ બને. ધર્મના સિવાય મારું કઈ રક્ષક નથી. સંસારી પોતે જ પોતપોતાના કર્મોના ઉદયથી દુઃખી થઈ રહ્યા છે. આમાં કેણ કેનું રક્ષક બની શકે ? બધાને પોતાના કર્મનાં ફળ ભોગવવાં श्री माय॥२॥ सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy