________________
आचाराङ्गसूत्रे
टीका = तम् = अभिसंधुद्ध गृहवासविमुखं, पराक्रममाणं - महामुनिनिषेवितं प न्धानमारोहन्तं, ते= मातापितृतनयभार्यादयः वदन्ति - 'अस्मान् मा त्यज ' इति । किञ्च - छन्दोपनीताः त्वदभिप्रायानुवर्तिनः, अध्युपपन्नाः = त्वदनुगामिनः वयं स्मः, तस्मादेवंभूतानस्मान् परित्यज्य किं व्रजसि ? इत्येवमाक्रन्दकारिणः = सशोकं विलपन्तः जनकाः मातापित्रादयो रुदन्ति ।
२७२
किं चैवं ते वदन्ति - अ तादृशो मुनिरित्यादि ।
येन पाषण्डिवञ्चितेन मुग्धेन जनका: = मातापित्रादयः विप्रत्यक्ताः - सर्वथा परित्यक्ताः तादृशः अन्न मुनिर्भवति । अत्र - ' अ ' इति स्वरप्रतिरूपकमव्ययं निषेधार्थे वर्तते । नो=नच ओघं- संसारसागरप्रवाहं तरति ॥ सू० १४ ॥
जिसने संसार, शरीर, और भोगोंका वास्तविक स्वरूप जानकर गृहवाससे विरक्ति धारण की है, और जो महामुनियोंद्वारा सेवित मार्गका अवलम्बन करनेके लिये उद्यत हो रहा है ऐसे मुमुक्षुजनको देखकर उसके माता पिता, पुत्र स्त्री वगैरह स्वजन उससे कहते हैं कि “मा अस्मान् - त्यज " तुम हमें मत छोड़ो; कारण कि हम सब तुम्हारी इच्छानुसार प्रवृत्ति करनेवाले एवं तुम्हारे पीछे २ चलनेवाले हैं, तो फिर इस प्रकार से वर्तन करनेवाले हम सबको छोड़कर तुम क्यों जा रहे हो ? इस प्रकार सशोक विलाप करते हुए माता पिता आदि सम्बन्धिजन रोते हैं और कहते हैं कि यह वास्तविक मुनि नहीं है, पाखण्डियों से ठगाये गये इस भोले भाले ने अपने मातापितादिकको सर्वथा व्यर्थ ही छोड़ दिये हैं, तथा यह संसाररूपी समुद्रके प्रवाहको भी नहीं तैर सकता है || सू० १४॥
જેણે સંસાર, શરીર અને ભેગાનું વાસ્તવિક સ્વરૂપ જાણી લઈ ગૃહવાસથી વિરક્તિ ધારણ કરી છે, અને જે મહામુનિદ્વારા સેવિત માર્ગનું અવલંબન કરવામાં ઉદ્યમશીલ રહે છે એવા મોક્ષાભિલાષી જનને જોઇ એનાં માતા પિતા, पुत्र स्त्री वगेरे स्वन्न येने उडे छे डे “मा अस्मान् त्यज" तमे अभोने छोडे। નહીં, કારણ કે અમેા બધા તમારી ઇચ્છા અનુસાર પ્રવૃત્તિ કરનારા અને તમારી પાછળ પાછળ ચાલવાવાળા છીયે. છતાં પણ તમે અમો બધાને છેડી કેમ જઈ રહ્યા છે ? આ પ્રકારના શેક વિલાપ કરતા માતા પિતા ઈત્યાદિ સંબધીજના રૂએ છે અને કહે છે કે એ વાસ્તવિક મુનિ નથી, પાખડીએથી છેતરાએલ આ ભોળાભાળાએ પેાતાના માતા પિતા વગેરેને સમજ્યા વગર સવ થા છેડી દીધાં છે, અને આ સંસારરૂપી સમુદ્રના પ્રવાહને પણ તરી શકતા નથી. (સ્૦૧૪)
શ્રી આચારાંગ સૂત્ર : ૩