________________
-
-
२६६
आचारागसूत्रे आचार्यः शिष्यमुपदिशति-' नालं' इत्यादि । मूलम्-नालं पास अलं तवेएहिं, एयं पास मुणी ।
महब्भयं नाइवाइज कंचणं ॥ सू० १२॥ छाया-नालं पश्य, अलं तव एतैः। एतत्पश्य मुने ! महद्भयं नातिपतयेत्कञ्चन ॥ १२ ॥
टीका-हे मुने ! पश्य-विमलधियाऽवलोकय यथा नालं-कर्मोदयजनितरोगान् निवर्तयितुं चिकित्साविधयो न समर्थाः सन्ति, तस्मात् तव हेयोपादेयविवेकवतः एभिः कर्मबन्धकारणैचिकित्साविधिभिः अलं-पर्याप्तम् । किञ्च-एतत्___ " नालं" इत्यादि सूत्रद्वारा आचार्य महाराज शिष्यको उपदेश देते हुए कहते हैं
मुनिको लक्ष्यकर सूत्रकार कहते हैं कि हे मुने ! निर्मल बुद्धिसे तुम इस बातका विचार अवश्य २ करो कि जो भी रोग होते हैं वे सब इस जीवके अशुभ कर्मोदयसे होते हैं, उन्हें दूर करनेकी सामर्थ्य किसीमें नहीं है, जब तक अशुभका उदय बना रहेगा तब तक चिकित्सा होने पर भी उनकी शांति नहीं होगी, इसलिये कर्मोदयसे उत्पन्न हुए इन देहाश्रित रोगोंको हटानेके लिये कोई भी चिकित्साविधि समर्थ नहीं है। जब यह बात सिद्धान्तसिद्ध है, तो फिर चिकित्सानिमित्त अन्य प्राणियोंकी हिंसा करने जैसी चिकित्साविधि, जो केवल कर्मबन्धका ही कारण है; क्यों किया जाय ! तथा अन्य प्राणियोंकी की गई हिंसा स्वप्नमें भी शांति नहीं दे सकती है; किन्तु यह महाभयप्रद ही होती है । कारण कि इस कर्मके कर्ता जीवको यह कर्म जन्म और
"नालं" त्या सूत्रद्वा२॥ मायाय भा२।०४ शिष्यने उपदेश -nudi छ
મુનિની સામે લક્ષ રાખી સૂત્રકાર કહે છે કે હે મુનિ ! નિર્મળ બુદ્ધિથી તમે આ વાતને અવશ્ય વિચાર કરો કે જે પણ રોગ થાય છે એ બધા જીવના અશુભકર્મોદયથી જ થાય છે, એને દૂર કરવાનું સામર્થ્ય કેઈનામાં નથી. જ્યાં સુધી અશુભને ઉદય રહે છે ત્યાં સુધી સારવાર છતાં પણ એને શાંતિ થતી નથી. એટલે કર્મોદયથી ઉત્પન્ન થયેલ આ દેહાશ્રિત રેગોને દૂર કરવામાં કેઈ પણ ચિકિત્સાવિધિ સમર્થ બનતી નથી. જ્યારે આ વાત સિદ્ધાંતથી દઢ સાબીત થયેલ છે તે પછી ચિકિત્સાનિમિત્ત બીજા પ્રાણીઓની હિંસા કરવામાં આવે તે તે કર્મબંધનું જ કારણ છે. આ રીતે કરવામાં આવતી પ્રાણિહિંસા સ્વપ્નમાં પણ શાંતિ લેવા દેતી નથી, અને તે મહાભયપ્રદ પણ બને છે. કારણ
श्री. मायाग सूत्र : 3