________________
२०१
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ६ परतीथिकानां च संसर्गपरित्यागो विधेयः' इति प्रतिपादयिष्यते । तत्रादौ पाषण्डिकमार्गपरित्यागमेव दर्शयति-'अणाणाए' इत्यादि
मूलम्-अणाणाए एगे सोवहाणा आणाए एगे निरुवट्ठाणा, एयं ते मा होउ, एयं कुसलस्स दंसणं, तदिट्टीए तम्मुत्तीए तप्पुरकारे तस्सन्नी तन्निवेसणे ॥ सू० १॥
छाया-अनाज्ञायामेके सोपस्थाना आज्ञायामेके निरुपस्थानाः, एतत्ते मा भवतु,एतत्कुशलस्य दर्शनम् ,तदृष्टया तन्मुक्त्या तत्पुस्कारस्तत्संज्ञी तनिवेशनः।'सू०१॥
टीका-'अनाज्ञाया 'मित्यादि-एके-केचन सदसद्विवेकविकला इन्द्रियविषयपाशबद्धाः, अनाज्ञायां तीर्थङ्करानुपदिष्टे स्वच्छन्दमार्गे ' सोपस्थानाः' सह उपस्थानेन=संयमाभासोद्योगेन ये स्थितास्ते सोपस्थाना-सावधाचरणप्रवृत्ताः वीतरागोपदिष्टधर्मरहिताः सन्ति, ते हि-'वयमपि संयमिनः' इति सगर्व वदन्तो लोकान् वश्चयन्तीत्यर्थः। किञ्च एके-केचन निन्दितमार्गानुगामितया दूषितान्तःका प्रारम्भ करते हैं। इसमें वे सर्व प्रथम ३६३ पाखण्डियोंके मार्गके परित्याग करनेका उपदेश देते हैं
कोई एक सत् और असत्के विवेकसे विकल हुए प्राणी इन्द्रियोंके विषयरूपी पाशसे बद्ध हो कर तीर्थङ्करद्वारा अनुपदिष्ट स्वच्छन्दमार्गमें प्रवृत्ति कर संयमाभासके आराधनके प्रयत्नमें उद्यमशील रहते हैं। स्वच्छन्द-प्रवृत्ति-विशिष्ट होनेसे ऐसे जीव सावद्य आचारी होते हैं और इसीलिये वे वीतरागद्वारा उपदिष्ट मार्गसे बहिर्भूत माने जाते हैं। ये संयमाभासी जीव " हम भी संयमी हैं " इस प्रकार गर्व करके संयमी होनेका लोगोंके समक्ष भाव प्रगट करते हैं और भोलेभाले प्राणियोंको अपने जालमें फसाते रहते हैं। कोई एक ऐसे भी हैं जो तीर्थङ्कर प्रभुकी ૩૬૩ પાખંડીઓના માર્ગને પરિત્યાગ કરવાને ઉપદેશ આપે છે.
કોઈ એક સત અને અસના વિવેકથી વિકલ બનેલ પ્રાણી ઈન્દ્રિના વિષયરૂપી પાસથી બંધાઈને તીર્થંકરદ્વારા પ્રતિપાદિત થયેલા રસ્તે પ્રવૃત્તિ કરી સંચમાભાસના આરાધનને પ્રયત્ન કરવામાં ઉદ્યમશીલ રહે છે. સ્વછંદ-પ્રવૃત્તિવિશિષ્ટ હોવાથી એ જીવ સાવદ્ય આચારી બને છે અને એથી એ જીવ વીતરાગદ્વારા ઉપદિષ્ટ માર્ગથી દૂર રહે છે એવા, સંયમાભાસી (દ્રવ્યલિંગી) જીવ “અમે પણ સંયમી છીયે” આ પ્રકારનો ગર્વ કરીને સંયમી હોવાને લેકો સમક્ષ ભાવ પ્રગટ કરે છે, અને ભોળાભાળા માણસોને પિતાની જાળમાં ફસાવતા રહે છે. કોઈ એવા પણ હોય છે કે જે તીર્થંકર પ્રભુની આજ્ઞાનું २६
श्री. मायाग सूत्र : 3