________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५
नन्वत्राभेदप्रतिपादनेन सौगतमतप्रवेशस्ते हि-ज्ञानात्मनो रैक्यं प्रतिपादयन्तीति चेन्न, अभेदो हि-यथा-'नीलो घट' इत्यादौ नीलघटयोरेकत्र स्थितावपि न तयो रैक्यमपि तु नीलघटयोरभेद एव । अन्यथा-नीलगुणनाशे घटनाशप्रसङ्गस्य दुर्वारत्वं समापनेत । तथैव प्रकृते ज्ञानात्मनोरभेदेन तद्धर्मयोरेकत्र स्थिता. वपि तयोर्ज्ञानात्मनोनॆक्यमपि त्वभेद एवेत्यदोषात् । का भिन्न २ रूपसे विशेष बोध होता है। ऐसा कोई सा भी क्षण नहीं है जब आत्मा अपने इस स्वभावसे रहित हो तथा यह स्वभाव आत्माको छोड़ कर निराधार कहीं प्रतीत होता हो। आत्मा ही तत्तदुपयोगस्वरूप परिणमित होता रहता है। इससे यह बात प्रतीतिकोटिमें स्थिर होती है कि आत्मासे ज्ञानगुण और ज्ञानगुणसे आत्मा स्वतन्त्रभिन्न नहीं है।
शङ्का-ज्ञान और आत्माका अभेद माननेपर अपसिद्वान्त नामक निग्रहस्थान आता है; क्यों कि यह मान्यता जैन सिद्धान्तकी मान्यता पुष्ट न कर उल्टी सौगत (बौद्ध) मान्यताका ही समर्थन करती है । यह ज्ञान
और आत्माका अभेद बाद बौद्धोंका है न कि जैनियोंका। - उत्तर-जिस प्रकार " नीलो घटः" " नीला घट" इस वाक्यमें नोल और घट इन दोनोंकी एकत्र स्थिति होने पर भी इन दोनों में एकता नहीं मानी जाती है, किन्तु अभेद ही माना जाता है। अन्यथा दोनोंमें एकता मानने पर नीलगुणके नाश होने पर घटके नाशका भी છે. જ્ઞાનપગમાં પદાર્થના ભિન્ન ભિન્ન રૂપથી વિશેષ બંધ થાય છે. એવી કઈ પણ ક્ષણ નથી હોતી કે આત્મા પોતાના આ સ્વભાવથી રહિત બને. આ સ્વભાવ આત્માને છેડી શકતું નથી, આત્માથી જ્ઞાનગુણ અને જ્ઞાનગુણથી આત્મા स्वतंत्र-मनुहा नथी.
શંકા–જ્ઞાન અને આત્માને અભેદ માનવાથી અપસિદ્ધાંત નામક નિગ્રહસ્થાન આવે છે, કેમ કે આ માન્યતા જૈન સિદ્ધાંતની માન્યતાથી વિરૂદ્ધ બૌદ્ધ માન્યતાનું સમર્થન કરે છે. જ્ઞાન અને આત્માને અભેદવાદ બૌદ્ધોને છે, नोन! नथी.
उत्त२-२ सारे " नीलो घटः " नीता घी-20 पायम नीद मने ઘટ આ બન્નેની એકત્ર સ્થિતિ હોવા છતાં પણ આ બન્નેમાં એકતા મનાતી નથી; પણ અભેદ જ માનવામાં આવે છે. અન્યથા-અનેમાં એકતા માનવાથી
श्री. मायाग सूत्र : 3