________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५
१७९ सम्यगसम्यगादिसमालोचनारहितं संशयितमतिं जनं ब्रूयात् कथयेत् हे-भव्य ! सम्यक्तया आहेतशासनोक्तरीत्या समभावनया उत्प्रेक्षस्व-समालोचय पक्षपातराहित्येन जीवाजीवादितत्त्वमार्हतशासनोक्तं साधीयोऽथ वा परतैर्थिकोद्भावितमिति नेत्रे निमील्य स्वान्तःकरणे तत्त्वं विभावयेत्यर्थः । ___ यद्वा · उत्प्रेक्षमाणः '-उत् भावल्येन प्रेक्षमाणः संयमे समुद्योगपरः, अनुवह असंदिग्ध है, उसमें सन्देहके लिये थोडासा भी स्थान नहीं है। इतने तत्त्व हेय हैं, इतने उपादेय हैं, इतने ज्ञेय हैं । वीतराग प्रतिपादित वस्तुस्वरूप ही यथार्थ है; अन्य छद्मस्थ कथित नहीं। इस प्रकार जिनशासनसे परिकर्मित बुद्धि होनेसे हेय और उपादेय पदार्थोंकी अवगतिपूर्वक उनमें सम्यक् असम्यकपनेकी समालोचना करनेवाला विद्वान् मुनिजन, लोकानुगमनशील एवं सम्यक् असम्यक्की आलोचनासे रहित ऐसे संशयित मतिवाले जनके प्रति संबोधनार्थ कहते हैं कि हे भव्य ! कम से कम तूं आंखोंको मींचकर अपने चित्तमें पक्षपातसे रहित होकर इतना तो विचार कर कि जिस प्रकारसे वस्तुस्वरूपका प्रतिपादन जिन भगवान्ने किया है वह ठीक है या परतीथिकजनोंने जिस वस्तुतत्त्वका प्रतिपादन किया है वह ठीक है। __ अथवा-जो संयमके परिपालन करनेमें पूर्ण उद्योगशील हैं वे उसमें अनुत्साहित हुए अथवा संदेहशील हुए मनुष्यको समझा कि વર્ણન જેવા રૂપમાં આપેલ છે તે અસંદિગ્ધ છે, તેમાં સન્દ કરવાનું જરા પણ સ્થાન નથી. આટલું તત્વ હેય છે, આટલાં ઉપાદેય છે, આટલાં ય છે. વીતરાગ પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ જ યથાર્થ છે, બીજા છદ્મસ્થથી પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ યથાર્થ નથી. આ પ્રકારે જનશાસમાં પરિકમિત બુદ્ધિ હોવાથી હેય અને ઉપાદેય પદાર્થોની અવગતિપૂર્વક તેમાં સમ્ય-અસભ્યપણાની સમાલોચના કરવાવાળા વિદ્વાન મુનિજન, લેકાનુગામનશીલ અને સમ્યક્ અસભ્યની આલેચનાથી રહિત એવા સંશય મતિવાળા માણસને સંબોધન કરી કહે છે કે હે ભવ્ય ! તું તારી આંખને બન્ધ કરીને પક્ષપાતરહિત થઈ મનમાં
ડે તે વિચાર કર કે જે પ્રકારે વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન જીન ભગવાને કરેલ છે તે ઠીક છે કે પરધર્મીઓએ જે વસ્તુતત્વનું પ્રતિપાદન કરેલ છે તે ઠીક છે?
અથવા–જે સંયમનું પરિપાલન કરવામાં પૂર્ણ ઉદ્યોગશીલ છે તેઓ આનાથી ઉત્સાહ વગરના બનેલા અથવા સંદેહ વૃત્તિવાળા બન્યા હોય એવા
श्री. मायाग सूत्र : 3