________________
आचारागसूत्रे ____ परिग्रहः परिवर्जनीय इति कथं जानातीत्याह-श्रुत्वेत्यादि, मेधावी-साधुम
र्यादाज्ञानकुशलः पण्डितानां तीर्थङ्करगणधरादीनां " वई" वाचं-परिग्रहजनितनरकनिगोदादिपरिभ्रमणककटुकफलस्वरूपां वाणीं श्रुत्वा समाकर्ण्य, अत्र 'वई' इति मूले द्वितीयार्थे प्रथमाऽऽर्षत्वात् ; एवं निशम्य भगवद्वचनमेव धर्म इत्यवधार्य सचिताचित्तमिश्रपरिग्रहपरित्यागानिष्परिग्रहो भवतीति सम्बन्धः । स च धर्मः कीदृशो भवतीत्याह-'समतये'-त्यादि, धर्मः तीर्थङ्करायुपदिष्टः 'समतया' समस्य भावः समता तया-शत्रुमित्रेषु तुल्यस्वभावेन वर्तनरूपो धर्म आर्यैः–तीर्थकृद्भिः प्रवेदिकों में भी बाह्यरूप से मुनि की आकृति वगैरह होती है। परन्तु इस आकृतिमात्र से मुनिता उनमें नहीं मानी गई है, ममेदं (ममत्व) भाव का अल्पस्थूलादिक द्रव्यों में परित्याग ही वास्तविक मुनिपने का द्योतक माना गया है। इसलिये मुनि होकर भी सब मुनि नहीं हैं। किन्तु परिग्रह के परित्यागी ही मुनि हैं।
"परिग्रह छोड़ने योग्य है" यह मुनिजन कैसे जानते हैं ? इसके प्रत्युत्तर में सूत्रकार कहते हैं कि-"जो परिग्रही होता है वह नरकनिगोदादिगतियों में परिभ्रमणरूप कटुक फलको प्राप्त करता है" इस प्रकार तीर्थङ्कर गणधर आदि विशिष्ट ज्ञानियों की बात सुन कर साधु की मर्यादा के ज्ञानमें कुशल अर्थात्-मेधावी साधु यह जान लेते हैं कि परिग्रह छोड़ने योग्य है । तब वे मुनिजन सचित्त अचित्त और मिश्र परिग्रहके त्यागसे निष्पग्रही होते हैं। तीर्थङ्करादिद्वारा प्रतिपादित धर्म कैसा होता है ? ऐसी शिष्यकी जिज्ञासा के समाधानार्थ सूत्रकार कहते हैंરૂપથી મુનિની આકૃતિ વગેરે હોય છે પરંતુ એ આકૃતિ પરથી મુનિપણું તેમનામાં માનવામાં આવતું નથી. મમત્વભાવને અ૫ સ્થૂલાદિક દ્રવ્યમાં પરિત્યાગ જ વાસ્તવિક મુનિપણાને દ્યોતક માનવામાં આવેલ છે. માટે મુનિ બનીને પણ બધા મુનિ નથી, પરંતુ પરિગ્રહના પરિત્યાગી જ મુનિ છે.
પરિગ્રહ છોડવા યોગ્ય છે –તે મુનિજન કેવી રીતે જાણે છે તેના પ્રત્યુતરમાં સૂત્રકાર કહે છે કે જે પરિગ્રહી છે, તે નરક-નિગોદાદિ ગતિઓમાં પરિ ભ્રમણરૂપ કડવા ફળને પ્રાપ્ત કરે છે, આવા પ્રકારની તીર્થકર ગણધર આદિ વિશિષ્ટ જ્ઞાનીઓની વાણી સાંભળીને સાધુની મર્યાદાના જ્ઞાનમાં કુશલ મેધાવી મુનિ જાણી લે છે કે પરિગ્રહ છોડવા યોગ્ય છે, ત્યારે તે મુનિજન સચિત્ત અચિત્ત અને મિશ્ર પરિગ્રહના ત્યાગથી નિષ્પરિગ્રહી થાય છે. તીર્થંકરાદિદ્વારા સમજાવેલ ધર્મ કેવો હોય છે? એવી શિષ્યની જીજ્ઞાસાનું સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે–તીર્થકરાદિએ જે ધર્મને ઉપદેશ આપે છે, તે ધર્મ એ છે કે શત્રુ અને
श्री. साया
सूत्र : 3