________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. २ परिग्रहिणो भवन्ति, तदेवाह-एतेष्वित्यादि, एतेषु चैव-पडूजीवनिकायेष्वल्पबहुस्थूललघ्वादिषु चैव प्राणिनः परिग्रहवन्तः ममखवन्तो जायन्ते। यः कोऽपि विरतोऽविरतो वाऽल्पादिवस्तुजातेन परिग्रहवान् भवति, ततश्च पञ्च-महावतेष्वेकव्रतविराधनात् सर्वव्रतविराधको भवति, अनिवारितास्रवत्वादिति भावः। एतेषां परिग्रहात्तत्सेविनामपरिग्रहाभिमानिनां शरीरमनायैवेत्याह-'एतदेवे'त्यादि । ग्रहण से जीव परिग्रही होते हैं। इन षड्जीवनिकायरूप अल्प, बहु, स्थूल और लघुरूप परिग्रहमें मूर्छाशाली होने से जीव ममत्वपरिणामी होते हैं। जो कोई अविरत प्राणी अपने को विरतरूप से घोषित करता हुआ भी 'ममेदं '-भावसे अल्प परिग्रहरूप वस्तु का भी ग्रहण करता है वह परिग्रही ही है । इसी प्रकार से पंचमहाव्रतों में से जो एक भी व्रतकी विराधना करता है वह अपने समस्त व्रतोंका विराधक होता है। कहीं किसी एक अंश में भी जिसके अपराध का सद्भाव हुआ है उसके समस्त अंशों में भी अपराधीपना आता है; क्यों कि ऐसी हालतमें उसके आस्रव का द्वार बंद नहीं होता। उत्तर गुणों में अतिचार भी ऐसा ही होता है यदि मूलगुणों का विध्वंसक न हो।
शङ्का—अल्पादिवस्तुरूप परिग्रह के ग्रहण से यदि परिग्रहवत्ता मानी जावे तो फिर जो अल्पादिरूप परिग्रहका सेवन करते हुए भी अपने को अपरिग्रही कहते हैं उनके आहार एवं शरीरादिक भी આ બધાના પ્રહણથી અથવા કોઈ કેઈન ગ્રહણથી જીવ પરિગ્રહી બને છે. આ પજવનિકાયરૂપ અપ, બહુ, સ્થળ તેમજ લઘુરૂપ પરિગ્રહમાં મૂચ્છશાળી હોવાથી જીવ મમત્વપરિણામી બને છે. જે કોઈ અવિરત પ્રાણી પોતાને વિરતરૂપથી જાહેર કરી “મમેદ’–ભાવથી અ૫પરિગ્રહરૂપ વસ્તુ પણ ગ્રહણ કરે તો તે પરિગ્રહી જ છે. આ પ્રકારે પાંચ મહાવ્રતમાંના એક વ્રતની વિરાધના કરે છે તે પિતાનાં સમસ્ત વ્રતને વિરાધક બને છે. ક્યાંક કઈ એક અંશમાં પણ જેનામાં અપરાધને સદ્ભાવ થયે પછી તેના સમસ્ત અશમાં અપરાધીપણું આવી જાય છે, કેમકે એવી હાલતમાં એના આસવના દ્વાર બંધ નથી થતાં. જે મૂળગુણને વિધ્વંસક નહિ હોય તે ઉત્તરગુણોમાં પણ અતિચાર એમજ હોય છે.
શંકા –અાદિવસ્તુરૂપ પરિગ્રહના ગ્રહણથી જે પરિગ્રહવત્તા માનવામાં આવે તે પછી અપાદિરૂપ પરિગ્રહનું સેવન કરવા છતાં પિતાને અપરિગ્રહી કહે એના આહાર અને શરીરાદિક પણ અનર્થનાં કારણ બનશે? આ
શ્રી આચારાંગ સૂત્ર : ૩