________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. २
टीका-'समुत्प्रेक्षमाणस्ये'-त्यादि। समुत्प्रेक्षमाणस्य-सम्सम्यक् उत्पेक्षमाणस्य पश्यतः-भिदुरादिधर्ममिदं शरीरमित्येवं निश्चिन्वत इत्यर्थः, एकायतनरतस्य सकलसावधव्यापारेभ्य आत्मा आयत्यते यस्मिन् , निपुणाचरणे वा यत्नवान् विधीयते इत्यायतनं-रत्नत्रयम् , एकम् सजातीयद्वितीयरहितम् आयतनम् एकायतनं, तस्मिन् रतः तत्परः=एकायतनरतस्तस्य-रत्नत्रयसमाराधनपरायणस्य
जिसे यह दृढ प्रतीति हो चुकी है कि पौद्गलिक होने से यह शरीर भिदुरादिधर्मात्मक है, इससे आत्मकल्याण का मार्ग साधा जा सकता है, अतः इसकी उपयोगिता अवश्य कर लेनी चाहिये, नहीं तो न मालूम कब इसका पतन हो जावे और मैं यों ही संसार में परिभ्रमण करता रहूँ। इस प्रकार की पवित्र भावना के वशवर्ती हो कर जो सकल सावध व्यापारों से निवृत्त होते रहते हैं वे रत्नत्रयरूप निज आत्मस्वभाव में रत बनते हैं। तथा संसार, शरीर एवं भोगों से सर्वथा छोड़ी हुई काँचली से सर्प की तरह जो अलिप्त रहते हैं, अपनी प्रवृत्ति को रातदिन वैराग्य की भावना रूपी पुटसे निर्मल बनाते रहते हैं, ऐसे विरत मुनि का नरकनिगोदादिक में गमन नहीं होता है। इन्हीं समस्त अभिप्रायों को चित्त में धारण कर सूत्रकार ने 'समुप्पेहमाणस्स' इस सूत्र का अवतरण किया है। वे कहते हैं'समुत्प्रेक्षमाणस्य' यह शरीर भिदुरादिधर्मात्मक है, इस प्रकार से इस शरीरका अच्छी तरह से जिसे निश्चय हो चुका है, और इसीलिये जो "एकायतनरतस्य" एकायतनस्वरूप रत्नत्रय में रत बना हुआ है-सकल
જેનાથી આવી દઢ ખાત્રી થઈ ચુકી છે કે પૌગલિક હોવાથી આ શરીર ભિદરાદિધર્માત્મક છે, એનાથી આત્મકલ્યાણને માર્ગ સાધી શકાય છે, એટલે એને ઉપયોગ જરૂરથી કરી લેવું જોઈએ, ન જાણે ક્યારે એનું પતન થઈ જાય, આ સંસારમાં હું આજ રીતે પરિભ્રમણ કરતા ન રહું, એવા પ્રકારની પવિત્ર ભાવનાને વશ થઈ જે સકલ સાવધ વ્યાપારોથી નિવૃત્ત બને છે તે રત્નત્રય રૂપ પિતાના આત્મસ્વભાવમાં રત બને છે, અને સંસાર શરીર તથા ભેગોથી સર્ષ જેમ ઉતારેલી કાચળીથી સદા દૂર રહે છે તે રીતે અલિપ્ત રહી પિતાની પ્રવૃત્તિને અહોરાત્ર વૈરાગ્યની ભાવનારૂપી પુટથી નિર્મળ બનાવતો રહે છે. એવા વિરત મુનિનું નરક-નિગોદાદિકમાં ગમન થતું નથી. આ સઘળા અભિપ્રાયને हिसमा पा२४ ४२. सूत्रधारे 'समुप्पेहमाणम्स' 11 सूत्रनु मयत२७५ ४२८ छे. ते छ -'समुत्प्रेक्षमाणस्य' 240 शरीर निहुराहिधर्मात्मा छे. १ प्रा२थी २॥ शरीरन! सारी शतरेने अनुभव थगियो छ, भने तेथी ४२ “एकायतनरतस्य"
શ્રી આચારાંગ સૂત્ર : ૩