SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮ જરામાં રાખ્યાં છે એ સંગ્રહ સ્થાનની રચના બહુજ અજબ છે ઉંદરથી રેગની ઉત્પત્તિ થાય છે માટે તે મારવા ગ્ય છે સપ, વીંછી વગેરે ઝેરી જેને તે જરૂરી મારી નાંખવા જોઈએ કે જેથી બહુજ પુણ્ય થાય; સિંહને શિકાર ક્ષત્રીઓએ અવશ્ય કરવું જોઈએ, કે પરાક્રમી યુધ્ધો છે કે એક પલકમાં હજારોને સંહાર કરી નાખે છે, આ બધા વિચારોને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. વળી અશ્વમેઘ યજ્ઞ એટલે ઘોડાને, ગોમેધ યજ્ઞ એટલે ગાયને, અજમેઘ યજ્ઞ એટલે બકરાને અને નરમેઘ યજ્ઞ એટલે માણસને અગ્નિમાં હેમ કે જેથી ભારે પુણ્ય થાય છે અને સ્વર્ગ મળે છે; આવા વિચારે પણ રૌદ્રધ્યાનનાજ છે. કેટલાક પાપના કામમાં રચી પચી રહેલા એમ માને છે કે, જાનવરના અંગે પાંગ, માંસ, લેહી, હાડકાં, ચામડી વગેરે ખાવાથી રેગને નાશ થાય છે, કેટલાક મેજની ખાતરકૂતરા વગેરે શિકારી જાનવર પાસે બિચારાં ગરીબ પશુ પક્ષી વગેરેને પકડાવીને આનંદ માને છે કેટલાક વાંદરા, રીંછ વગેરે જેની પાસે નાચ, ગાયને વગેરે તમાસા કરાવી દેવામાં મોજ માને છે, કેટલાક વળી કુકડા, પાડા, મેંઢા વગેરેની સાઠમારી અને માણસની કુસ્તી જોઈ રાજી થાય છે, આ બધાં કામથી હિંસાનુબંધી નામે રૌદ્રધ્યાન થાય છે. (૩) કેટલાક લેકે જીવને મારવાને વાતે તેપ, બંદુક, ધનુષ્ય, બાણ, તરવાર, કટાર, છરી, ચપુ, વગેરેને સંગ્રહ કરે છે એવાં શ્રદ્ધોગના વખતમાં ઘરમાં ઉંદર મરે છે તે ઘરધણીને ચેતાવે છે કે રોગથી બચવું હોય તે સંભાળો, આવા ઉપકારી છને જે મારે છે તે બજ અજ્ઞાની છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy