SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અખંડ અને પૂર્ણ પુણ્યના જોગ વિના ઈષ્ટ વસ્તુનું મળવું અને સ્થિર રહેવું, બની શકતું નથી. જે માણસ વસ્તુ ન મળવાથી અથવા મળ્યા પછી તેને નાશ થવાથી પુરી ઝૂરીને મરે છે તેને કંઈપણ અર્થ સર નથી. ઉલટું નમિરાજર્ષિના ફરમાન પ્રમાણે “એક માળા, મામા નંતિ તુ એટલે ન મળેલા કામગની ઈચ્છા કરતા થકે તે માણસ, તે કામગ ભેગાવ્યા વિના નરક, તિર્યંચ વગેરે ખરાબ ગતિમાં મરીને ઉપજે છે. કદાચિત્ કંઈ પુણ્યદયથી મનુષ્ય ગતિ મળી તે તે દુઃખી, દરિદ્રી, નીચ અને દીન થાય છે. તેમજ દેવગતિ મળી તે અગિયા દેવ થઈ હમેશાં સ્વામીના હુકમને તાબે રહી અનેક દુઃખ ભેગવે છે, અને સ્વામીની ઈચ્છા પ્રમાણે પિતાને મને કે કમને પણ કરવું પડે છે. ભેગાંતરાય નામના કર્મોદયથી પિતાને મળેલા પદાર્થો પણ ભેગવી શકાતા નથી અને બીજાને કામગ ભેગવતા જોઈ પોતે ઝરણ કરે છે. આર્તધ્યાનની એટલી તે જમ્બર શક્તિ છે કે, તે ધ્યાનમાં મરીને સર્વાર્થસિદ્ધ વિમાનને દેવ થયા. પાછળથી કુંડરિક રાજવેષ ધારણ કરી, રાજસુખમાં અત્યંત આસક્ત થયે, તાકાત વધારવા સારૂ માં મદિરા વગેરે અભય પદાર્થનાં ભક્ષણથી અત્યંત અસહ્ય વેદના થઈ. ત્રણ દિવસમાં આયુષ્ય પૂર્ણ કરી ભોગ ભોગવ્યા વગર મરી સાતમી નરકે ગયા. * ઉત્તરાધ્યયન અ. ૯ ગાથા ૫૬. એવા અગિયા દેવને નેકર દેવ કહે છે. તેઓ પિતાના સ્વામીને માટે વિમાન બતાવે છે અને ઉઠાવે છે. સેનાની નોકરી હોય તે અશ્વ વગેરે પશુનાં રૂ૫ કરી સ્વામીની સેવા કરવી પડે છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy