SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અથ—પ્રથમ તા દરેક વાતમાં શંકા રહે છે, પછી થાક, ભય, પ્રમાદ, અસાવધાની, કલેશ, ચિત્તભ્રમ, ભ્રાન્તિ, વિષય લાગવવાની ઈચ્છા, હમેશાં ઉંઘ આવવી, શરીરમાં જડતા, શિથિલતા, મનમાં ખેદ, વસ્તુઓ ઉપર મૂર્છાભાવ વગેરે ચિહ આત્ત ધ્યાનીને પ્રગટ થાય છે, એવું શાસ્ત્રના પારગામી વિદ્વાના હે છે. આ ધ્યાનનાં “ પુષ્પ અને ફળ ”, આધ્યિાન ધરનારને પાતાની પાસે નથી તે વસ્તુ મેળવવાની અત્યંત આશા રહે છે. હમેશાં તેનું ચિત્ત તેમાંજ લાગ્યું રહે છે, જેથી બીજા કામામાં અનેક રીતે બગાડા થાય છે, અને હરકત પડે છે. ધર્મકરણી, સજમ, તપ વગેરે કરવા છતાં જેવા જોઇએ તેવા લાભ કુંડરિકની પેઠે મેળવી શકાતા નથી. *જમુદ્દીપના પૂ` મહા વિદેહમાં પુષ્કલાવતી વિજ઼ય નામે લાગ છે તેની પુંડરીકણી નામે રાજધાનીમાં પદ્મનાભ રાજાના કુડરિક નામે કુંવરે દિક્ષા લીધી જેથી તેના ભાઇ પુંડરિકને રાજ્ય મળ્યુ. ભાઈને રાજ્ય સુખ ભાગવતા જોઇ, કુંડરિકનું મન દક્ષામાંથી તે તરફ્ લલચાણુ.... ગુરૂના સંગ છેડી, રાજમહેલની પાછળની અશેાકવાડીમાં છાની રીતે આવીને મેઢા, માળીની મારતે પુંડરિક રાજાને ખબર પડતાં, ભાઇનાં દર્શન કરવાને આવ્યા. તે ટાંણે મુનિનું ચિત્ત ઉદાસ દેખી પૂછતાં કુંડરિકે રાજ વૈભવનાં વખાણ કર્યા. મુનિનું મન રાજ સુખમાં લાભાયું જાણી, પુંડરિકે વજ્રભૂષણુ ઉતારી રાજ તજીને મુનિને દીધું અને મુનિના ઉતારેલા વૈષ પેાતે ધારણ કરી, ગુરૂજીનાં દર્શન માટે ગયા. ત્રણ દિવસના ઉપવાસ કરી ગુરૂજીને મળ્યા. લૂખા, સૂકા, શુદ્ધ આહારથી ઇંદ્રિયાક્રમી નિજા કરી
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy