SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અનત વીર્ય એવા અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ. છેવટે તેઓશ્રી, લેકના અગ્ર ભાગે રહેલી સાદિ અનંત (એક જીવ પ્રત્યે આદિ સહિત પણ અંત રહિત) એવી મિક્ષ ગતિને પામ્યા છે. એવા શ્રીમાન મહાવીર અથવા વર્ધમાન સ્વામીને મારા વિશુદ્ધ ત્રિકરણથી ત્રણે કાળ નમસ્કાર છે. જિ ભૂમિકા. * ક-ધ્યાતા દયાનં તથા શેડ્યું, પતિ તથા इति सूत्रसमासेन, सविकल्पं निगद्यते ॥१॥ જ્ઞાનાવ. સર્ચ . . ૫ અર્થ–ધ્યાન કરનારને ધ્યાતા કહે છે, થિર બેસી ચિત્વન અવસ્થા ધારણ કરવી તેને ધ્યાન કહે છે, ભૂત –પ્રાણી), પદાર્થ અગર જે વિષયનું મનમાં ધ્યાન કરવું તેને ધ્યેય કહે છે, અને એ ધ્યાન અથવા વિચારણાથી ધ્યાતાને જે પરિણામ પ્રાપ્ત થાય તેને ફળ કહે છે. એ ચારે બાબતને મારી મતિ પ્રમાણે આ ગ્રંથમાં સમજાવવાની કશીશ કરીશ. માટે વાંચનારે કે અભ્યાસ કરનારે પૂર્ણ ચિત્ત રાખી ભણવું તેમજ અશુભમાંથી મનને ખેંચી શુભમાં દાખલ કરવું જેથી ધારેલો અર્થ સિદ્ધ કરવામાં સમર્થ થવાય. શ્લેક–ગર વઘાવિજ્ઞાન, સિજ વાસના असद्ध्यनानि चादेयं, ध्यानं मुक्तिप्रसाधकम् ॥ જ્ઞાનાર્ણવ સર્ગ પ ક ૮.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy