SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ નિશ્ચય નથી અમૂતિ અને ઇન્દ્રિયેથી અગોચર શુદ્ધ સ્વભાવને ધરનાર છે. “ના” જીવ નિશ્ચય નયથી ક્રિયા રહિત, ઉપાષિરહિત એવે ફક્ત જ્ઞાયકસ્વભાવ ધરનાર છે, તે પણ વ્યવહાર નયથી મન, વચન, અને કાયાને વેપાર ઉત્પન્ન કરનારાં કર્મને લીધે શુભ અશુભ કર્મને કર્તા છે. “ માળો – જીવ નિશ્ચય નયથી સ્વાભાવિક રીતે કાકાશ પ્રમાણે શુદ્ધ અસંખ્યાત પ્રદેશને ધારક છે, તે પણ શરીરનામકર્મોદયથી ઉત્પન્ન થવું, સંકુચિત થવું, વિસ્તાર પામ વગેરેને આધિન થઈ દેહપ્રમાણ ધારણ કરી રહે છે. જેમ દીવે પોતે જેમાં રહેલ હોય તે ભાજન (પાત્ર) પ્રમાણે પ્રકાશ કરે છે તેમ દેહના વિસ્તાર પ્રમાણે જીવ શક્તિ ફેલાવે છે. “મા”શુદ્ધ દ્રવ્યાર્થિક નથી વિચારતાં જીવ રાગ દ્વેષ રૂપ વિકલ્પ રહિત, અને ઉપાધિથી સાવ ભિન્ન છે અને તેથી આત્મ સ્વભાવથી ઉત્પન્ન થયેલાં સુખ રૂપી અમૃતને ભેગવે છે છતાં અશુદ્ધનયથી તે અમૃતરૂપી ભેજનને અભાવ થયે છે અને શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલાં દુઃખ અને સુખ ભગવે છે. “સંસાર”—જીવ શુદ્ધનિશ્ચય નયથી સંસાર રહિત, નિત્યાનંદરૂપ, એકજ સ્વભાવને ધારક છે, તે પણ અશુદ્ધ નયથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ભવ એ પાંચ પ્રકારના સંસારમાં રહેનાર છે. સિદ્ધા–જીવ શુદ્ધ નિશ્ચય નથી અનંતજ્ઞાન વગેરે ગુણરૂપી સ્વભાવને ધારક હેવાથી સિદ્ધ છે, પણ વ્યવહારનયથી +કેવળજ્ઞાની મહાત્માનું આયુષ્યકર્મ કમ રહે અને વેદનીયકમ વધારે રહે તે બંનેને બરાબર કરવા સારૂ આઠ સમયમાં સમુદઘાત કરે છે આ સમુઘાતને કેવળ સમુદ્દઘાત કહે છે. આત્મપ્રદેશને પહેલે સમયે ચૌદ રાજલોકમાં ઊંચા નીચા દંડરૂપ કરે, બીજે સમયે કપાટ રૂપે કરે, ત્રીજે સમયે મથન કરે, અને એથે સમયે અંતર પૂરે તે વખતે આખા લેકમાં આત્મા વ્યાપી રહે છે. પાંચમે સમયે અંતરને સારી લે, છ સમયે મથન સારી લે, સાતમે સમયે કપાટ અને આઠમે સમય દંડ સારે. .
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy