SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ વરૂપ અથવા પરમાત્મા રૂપજ છે, ચૈતન્યનો ભવ બ્રમણમાં પડવાને સ્વભાવ છેજ નહિ, હેય તે સિદ્ધ ભગવાનની પણ પુનરાવૃત્તિ થાય અને જન્મ મરણ કરવાં પડે, કર્મોના સગથી મૂઢ બની જીવ એક દ્રિય વગેરે એનિમાં અનેક પ્રકારનાં રૂપ ધારણ કરે છે, અને જ્યારે કર્મરૂપો મેલ દૂર થાય છે તેમજ દેહાધ્યાસ છુટી જાય છે ત્યારે નિજરૂપ જે સિદ્ધ સ્વરૂપ તે પદને પ્રાપ્ત થાય છે, આવા વિચારે હમેશાં કરવાની દરેક જીવાત્માને પૂર્ણ જરૂર છે. સંસારી અને અનાદિકાળથી જ્ઞાનાવરણીય આદિ આઠ કને સંબંધ હોવાથી આત્માની અનંત જ્ઞાનમય ચૈતન્ય શક્તિને લેપ થયું છે અને તેથી આત્મા વિભાવરૂપ થઈ રહી છે. જેમ કીચડના સંગથી શુદ્ધ જળની સ્વચ્છતાને નાશ થાય છે, તેમ કર્મરૂપી કીચડથી ચૈતન્યમાં ડેળ ચડી તેનું શુદ્ધ સ્વરૂપ વિભાવ રૂપ થયું છે. જ્યારે ભાવ સ્થિતિ પરિપકવ થાય છે, ત્યારે સમ્યકત્વાદિ સામગ્રી મળે છે, અને કર્મને નાશ થઈ શુદ્ધ ચૈતન્ય દશા પ્રગટે છે કે તરતજ જીવ સર્વરૂપણને પામી એક સમયમાં ત્રણ કાળના સર્વ પદાર્થને જાણવા ને જોવા લાગે છે. ., सिध्धा जैसा जीव हे, जीव सोहि सिध्ध होय, . कर्म मेलका आंतरा, बूझे विरला कोय. ॥ ४ ॥ - कर्म पुद्गगळ रुप है, जीव रुप है ज्ञान ; दों मिलके बहु रुप है, विछडे पद निर्वान. ॥५॥ આ પ્રમાણે આ જીવ સિદ્ધ સ્વરૂપજ છે, કેમકે જીવ પિતે જ સિદ્ધદને મેળવી શકે છે, બીજી કઈ ચીજ સિદ્ધપદને મેળવી શકતી નથી. વાર માત્ર એટલીજ છે કે કર્મ અને જીવને મૂળ સ્વભાવ પિછાણ જોઈએ. કયું છે તે પુગળજ છે, પુગળમધ્ય પદાર્થ હમેશાં રૂપી, નિર્જીવ અને જડ છે, જીવ તે જ્ઞાનસ્વરૂપ, અરૂપી, ચૈતન્યવંત છે, એ બંનેને અનાદિકાળથી સંબંધ છે અને તેથી દેહાધ્યાસના પ્રતાપે ભવાંતરમાં અનેક તરેહના દેહ ધારણ
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy