SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ અર્થ – શ્રી કૃષ્ણ કહે છે કે – હે અર્જુન, મનને વશ કરવું ઘણું જ મુશ્કેલ છે, કારણ કે મન અતિ ચપળ છે. પરંતુ નિરંતર અભ્યાસથી અને વૈરાગ્યથી મન વશ થઈ શકે છે. ૯ જગમાં કેઈને પણ આપણે પૂછીએ કે ભાઈ, તમે મનને વશ કરી શકે છે ? તરતજ જવાબ મળશે કે “ઘણે ઉપાય કરું છું પણ પાપી મન વશ થતું નથી.” એવા મનને વશ કરવાને આ કમાં સહજ ઉપાય સ્પષ્ટ બતાવ્યું છે કે જે મનુષ્ય વૈરાગ્યે પ્રાપ્ત કરવાને નિરંતર અભ્યાસ કર્યા જ કરે છે તે મનને વશ કરી શકે છે. પાંચ ઇંદ્રિયેના છિદ્ર દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે પુદ્ગ-1 ને પ્રવેશ થાય છે. એ પુદુગળને ગ્રહણ કરી મન રાગદ્વેષ રૂપે પરિણામ પામી સુખી દુઃખી બને છે. એ રાગદ્વેષમાં પરિણામ પામતાં મનને રોકવું એનેજ વૈિરાગ્ય કહે છે. રાગદ્વેષની ધારામાં ચાલવાને મનને અનંત કાળ થયાં સ્વભાવ પડી રહે છે. એ ધારામાંથી મનને એકદમ ખેંચી લેવું બહુજ મુશ્કેલ છે, માટે મનને રેકવાને અભ્યાસ કરે જોઈએ. જેવી રીતે પૂર જેસમાં થઈ આ શું જુલમ કર્યો? મારે આવા વિચારો ન કરવા જોઈએ.” વગેરે પશ્ચાત્તાપ કરવા લાગે. તે જ વખતે તેનાં પાપરૂપ દળ જે સંચેલાં હતાં તે ખપવા માંડયાં–ઘટવા લાગ્યાં અને જીવન અધિકાર ઊંચે ચડત ગયો. શુદ્ધ વિચારોમાં એકાગ્ર થતાં છેવટે ઘનઘાતિક ચાર મોટાં કર્મ પણ નાશ પામ્યાં એટલે કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ. શુદ્ધ ધ્યાન ને અશુદ્ધ ધ્યાનની એટલી બધી પ્રબળતા છે. આ સાંભળી શ્રેણિક રાજા ઘણે ખુશ થઈ ગયો અને તે પ્રભુ, જનષિ તથા બીજા સાધુઓને નમસ્કાર કરી પિતાને સ્થાનકે ગયે. સહઅતિ મહૂિકમ વેવિયા રેતા” હેમચંદ્રાચાર્ય કહે છે કે આ મન અતિ ચંચળ હેઇને ઘણુંજ સૂક્ષ્મ છે, તેથી તેની થતિને કવી મુશકેલ છે,
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy