SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૦ આ પ્રમાણે ઘણાં સુખે દેવતા ભગવે છે તે પણ તેઓ દુખી છે, કારણ કે એક તે સુધાવેદનીનું દુઃખ અને બીજું સૈ દેવનાં સુખ એક સરખાં નહિ. કેટલાક દેવ ઈદ્ર છે, કેટલાક તાયવિક એટલે ઇંદ્રના ગુરૂ દરજજાના દેવ છે, કેટલાક સામાનિક (ઇદ્રના બરેબરીઆ) છે, કેટલાક આત્મરક્ષક એટલે પહેરે. ગીર છે, કેટલાક પરિષદના દેવ છે, કેટલાક અણિકા સૈન્યના) દેવ છે, કેટલાક ગાયન કરનાર ગંધર્વ દેવ છે, કેટલાક નાટકીઆ એટલે નાચ કરનારા દેવ છે, કેટલાક અભેગી એટલે નેકર દેવ, અને બાકીના અનેક વિમાનના પ્રકીર્ણ દેવ, એ પ્રમાણે ૧૦ પ્રકારના દેવે બાર દેવ લેક સુધી છે; આ દેમાં જેઓ વિશેષ ત્રિદ્ધિના ધણી છે તેમને દેખીને ડી અધિવાળા દેવે શરમાય છે, પશ્ચાત્તાપ કરે છે કે હાય! હું એના જેવું કેમ ન થયે !? કેટલાક વ્યભિચારી દેવ બીજા દેવતાની રૂપવાન દેવીનું તથા વસ્ત્રા ભૂષણનું હરણ કરે છે, તેને ઈંદ્ર મહારાજ શિક્ષા માટે વા પ્રહાર કરે છે, જેથી તે છ મહિના લગી મહા વેદના ભગવે છે. વળી સૌથી મોટું દુઃખ તે મરણનું છે જે મરણે દેવતાઓને પણ છેડયા નથી. મત આડા છ માસ રહે ત્યાં આળસ આવવા માંડે છે, પિતાના મહેલ, વસ્ત્ર, ઘરેણાંનું તેજ ઝાંખું જણાય છે, તેમજ તે ગમતાં નથી, ચિત્તમાં શંકા પડવા માંડે છે, ફૂલની માળા કરમાયેલી જણાય છે, વગેરે ચિઢાથી પિતાનું મોત નજીક આવ્યું જાણી વિચારમાં પડી જાય છે. એ વિચારમાંને વિચારમાં બોલવા માંડે છે કે હાય હાય! આવાં સુખને છેડી મારે અશુચિમય સ્થાનમાં ઉપજવું પડશે, એ વગેરે વચનેથી મહા શેક સાગરમાં ડૂબી રહી પિતાનું બાકીનું આયુષ્ય પૂર્ણ કરે છે. બારે દેવ લેકની ઉપરના દેવતા અહમેંદ્ર એટલે સ્વતઃ માલિક છે. તે પણ ભૂખ અને મેતિની પીડા વગેરે માનસિક દુઃખ ભેગવે છે. પાંચ અનુત્તર વિમાન સિવાયનાં તમામ સ્થાનમાં આપણે જીવ અનંત
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy