SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ . ફ્રાંસીમાં સેલાં છે, એવાં ધન, કુટુબાદિ આપણને એ કાંસીથી મચાવવાને સમર્થ છેજ નહિ. કાળરૂપી બળવાન રાજા મહા જખ્ખર છે. નરેંદ્ર, ચક્રવર્તિ વગેરે રાજા, સુરેંદ્ર, શકેંદ્ર વગેરે ધ્રુવા, મેટા મોટા દૈત્ય જેવા શસ્ત્રધારી ક્ષત્રિય, વેદ પાડી બ્રાહ્મણા, શ્રીમત સાહુકારા, જમીનદાર જાગીરદારો, સહસ્ર વિદ્યાના સાધનાર વિદ્યાધરા, સિંહ વગેરે વનચરા, સર્પ વગેરે ઉરચરા, ઘર, વસ્ત્ર, ભુષણ વગેરે પદાર્થાં, એ સૈાની પાછળ કાળરૂપી વેતાળ લાગ્યા રહ્યા છે. કાળથી વિશેષ મળવાન આ દુનિયામાં કોઈ નથી. કાળથી ખચી શકાય. એવી ઘર, ભાંયરૂં, ગુફા, પહાડ વગેરે કાઇ જગા નથી, કે જ્યાં સતાઇ રહીએ. અમૃત, અમરવેલ, વગેરે નામવાળી જી છુટ્ટી કે ઔષધીઓથી પણ કાળરૂપી રોગ મટવા મહા મુશ્કેલ છે. તે બીજાનું શું કહેવું? રાહિણી, પ્રાપ્તિ, વગેરે વિદ્યા, ઘ'ટા કરણ વગેરે મંત્ર, વિજય પ્રતાપ વગેરે યંત્ર, રસસિદ્ધ વગેરે તત્ર, એ સામાં પણ કાળથી મચાવવાની તાકાત નથી. અરે! શતની આદિ કોઇ શસ્ત્ર પણ કાળને ડરાવવાને શક્તિમાન નથી. ખંધુ ગણા ! કાળ અજબ શક્તિવાળા છે, પાણીથી પીગળતા નથી, અગ્નિથી મળતા નથી, હવાથી ઉડી જતા નથી, વામય ભીંતથી પણ રાકાતા નથી, અને યમરાજ જેવા પરાક્રમીએથી પણ દમાતા કે ડરતા નથી. કાળ મોટા અવિચારી છે, કારણ કે ખાળ, વૃદ્ધ, તરૂણ, નવાં પરણેલ, ધનાઢય, ગરીબ, સુખી, દુઃખી, અનેકને પાળનાર, અનેકના સહાર કરનાર, એવા એવા મનુષ્યને, પશુઓને, દિવાળી વગેરે તહેવારાને ઊંચનીચ ગ્રહેાને, અધુરાં કામવાળાને, રાત્રિ દિન ભોગ વિલાસમાં મશગુલ રહેનારને વગેરે કાઈના પશુ તે વિચાર કરતા નથી. ગમે તે વખત હાય, ગમે તે સ્થિતિ હોય તે એ ઝપાટામાં આવવા જોઈએ, આવ્યા કે તરત ગટ કરી જાય છે. અનંત પ્રાણી અને અનંત વસ્તુઓનું અનંત વખત ભક્ષણુ કર્યું તેા પણ કાળનું પેઢ ભરણું નહિ. સાક્ષાત્ અગ્નિથી પણ તે સદા વિશેષ અતૃપ્ત રહે છે, २७
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy