SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અમારવભાવ એડી, નિજાભ ગુણ જે નિત્ય, શાશ્વત, અક્ષય, અને અનંત છે એવાં જ્ઞાનાદિ ત્રણ રામાં રમણ કરી સુખી બને ! - દ્વિતીય પ––“અસરણાણુ ક્ષિા.” દવાદ મતમાં ચારે તરફ એનકાંત દ્રષ્ટિથી જોવામાં આવે છે. નિશ્ચયથી તે આ જગતમાં કઈ કેઈનું શરણ કે આશ્રયદાતા છેજ નહિ. સર્વ દ્રવ્ય પિતાપિતાની શક્તિના જોરથી કી રહ્યાં છે, માટે કઈ કેનું કર્તા કે હતાં છેજ નહિ. વ્યવહાર દ્રષ્ટિથી જોતાં નિમિત્ત માત્ર આ જીવ, પિતાને દુઃખ-કણ થતાં બીજાના શરણની અભિલાષા કરે છે. મારી કઈ પણ ચીજને નુકશાન ન થાય, મારા ઉપર કોઈ પણ જાતનું દુઃખ આવી પડે નહિ, એટલા માટે કઈ તારણ-શરણુ-આશ્રયદાતા હેય તેનું શરણ ગ્રહણ કરું કે જેથી મને કોઈ પ્રકારનું દુઃખ થાય નહિ, ઈત્યાદિ વિચારોથી મુંઝાઈ અનેકનું શરણ લેવાને ફાંફાં મારે છે તેમજ માની બેસે છે; કે મને આનું શરણ છે. પણ એમ નથી વિચારતે કે, જે દુખેથી બચવાને હું બીજાનું શરણ–આશ્રય ગ્રહણ કરૂંછું તેજ દુઃખથી તે ખુદ બચેલ છે કે નહિ? જે પોતે દુઃખથી મુક્ત હશે તેજ બીજાને બચાવશે. પણ જે પોતે જ પોતાની રક્ષા નહિ કરી શકે તે બીજાની શી રીતે કરશે? તે પછી ફેગટ તેવાનું શરણ લેવામાં શું સાથ છે? હવે વિચાર કરીએ તે આપણે જેનું જેનું શરણ લઈએ છીએ તે યોગ્ય છે કે અગ્ય તેને પૃથક પૃથક વિચાર કરીએ. હે છવતું આ શરીરથી તારું રક્ષણ ઈચ્છતે હે તે ખ્યાલ કર કે આ શરીર તે પુદગળને પિંડ માત્ર છે અને ક્ષણે ભણે નાશ પામે છે. આ શરીર આધિ, વ્યાધિ, ઉપાધિ, એ ત્રણેથી ભરેલું છે, વારે વારે રેગથી ઘેરાય છે, જરા (ઘડપણ) થી ક્ષીણ થાય છે અને છેવટે કાળને કેળીઓ થાય છે. શરીર બિચારું પિતાની સંભાળ પિતે કરી શકતું નથી તે તારી શી રીતે કરશે?
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy