SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૭ ઉ૦–મદિરા, ભાંગ, અફીણ વગેરે કેફી વસ્તુઓનું સેવન કરવાથી. (૧૦૩) પ્રહ–દાહવર (બળતરીઓ તાવ) શાથી આવે? ઉ૦–માણસ અને ઢોર ઉપર ગજા ઉપરાંત ભાર ભરવાથી. (૧૦) પ્રહ–બળ વિધવા શાથી થાય? ઉ–પિતાના પતિને મારી નાંખી વ્યભિચાર સેવવાથી તથા ધણીનું અપમાન કરવાથી. A (જૈ૦૫) પ્ર–મરેલ છોકરાં શાથી આવતાં હશે? ઉ૦–પશુ અને પંખીનાં બચ્ચાં તથા ઈંડાં મારવાથી, લીને ફાડી નાંખવાથી, ઉગતી વનસ્પતિનાં કુમળાં (કેટ) ચુંટી કાઢવાથી. (૧૦૬) પ્ર-વધારે દીકરીઓ શાથી થાય છે? ઉ૦–-પાણી પીતાં ઢોરને રેકીને મારી નાંખવાથી, તથા બહુ પુત્રીવાળાની નિંદા કરવાથી. (૧૦૭) પ્ર–-પુત્રી વિધવા શાથી થાય? ઉ~-ધર્મ ખાતાને પિસે ખાય, ધર્મનાં સાધનેની ચેરી કરે તે. (૧૦૮) પ્ર -- ગાંડે શાથી થાય છે? 0 . ઉ૦-મદિરા અને માંસ ભેગવવાથી, ગાંડા માણસની હાંસી કરવાથી. (૧૦૯) પ્ર.--અપચાને રેગ શાથી થાય છે? - સાધુ મુનિરાજને ખરાબ આહાર દેવાથી. (૧૧૦) પ્રહ-નક્ષય રોગ શાથી થાય છે? ઉ૦-હાડકાંને વેપાર કરે, અને મધપૂડા તેડે તે. (૧૧૧) પ્ર કુરૂપ, અને એડળ ચહેરે શાથી થાય?
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy